SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 46 RA स्मृतियों के वातायन से शेखर : शिखर - सिरमौर - सरस्वती मुझे उस समय प्रसन्नता हुई कि श्री शेखरचंद्रजी जैन का अभिनंदन ग्रंथ छपने जा रहा है। वर्षों से आ मिलने, चर्चा करने, समझने और जानने का सुअवसर मिला। चुम्बकीय आकर्षण, नम्रता, कवि हृदय, कभी नरम तो कभी कठोर लेखनी, कहीं साहित्यिक एवं आध्यात्मिक ज्ञान तो कही गरम-नरम वक्तव्य । शस्य श्यामला गुर्जर भूमि में आजीवन से कार्यरत् और सेवारत रहे यह गौरव की बात है। आपकी अप्रति बुद्धिमता, एकाग्रता और यादशक्ति से किसी को भी आकर्षित न होना संभव नहीं है। हसमुख निर्दोष चहेरा, शुद्ध उच्चकोटि की भाषा एवं मृदुवाणी आपके संपर्क में आनेवाले प्रत्येक व्यक्ति में गहरी छाप छोड़ जेते हैं। स्पष्ट वक्ता होते हुए भी मृदुभाषी होना आपकी विशेषता है। प्रत्येक व्यक्ति के चित्त को अनुपम आनंद की अनुभूति कराने वाले व्यक्तित्व को प्रणाम । संतोषकुमार सुराणा ( अहमदाबाद) महामंत्री, भारत जैन महामण्डल शुभकामना डॉ. शेखरचन्द्रजी ने समस्त जैन संप्रदायो की एकता के लिये कार्य किया है तथा अभी तन मन से लगे हुए है। आप आंतरराष्ट्रीय ख्याति प्राप्त विद्वान हैं। उनका राष्ट्रीय स्तर पर सम्मान करना शुभ संकल्प किया- आप को साधुवाद। अभिनंदन ग्रंथ को पढकर बड़ा चेन मिलेगा । मेरी शुभकामनायें स्वीकार करें। प्रतापसिंह जैन (वेद) (सिलीगुड़ी-प.बं.) ઉત્તમ વહીવટ કર્તા અને સહકર્મચારીઓ સાથેનો પ્રેમસંબંધ વળિયા આર્ટ્સ એન્ડ મેહતા કોમર્સ કોલેજમાં ૧૯૭૨માં હિન્દીના વિભાગાધ્યક્ષ તરીકે જોડાયેલા અને ૧૯૮૧થી ૬ વર્ષ સુધી આચાર્યપદે રહીને ડૉ. જૈને અધ્યાપક ખંડ, વિદ્યાર્થીગણ અને વહીવટી કર્મચારીઓ સાથે સુમેળથી રહી પ્રત્યેકને પોતાના કૌટુંબિક ગણી પ્રત્યેકના વ્યક્તિગત પ્રશ્નોમાં રસ લઇ કેમ ઉપયોગી થવાય તે જ તેમનું ધ્યેય રહેલ. પ્રાચાર્ય તરીકે વહીવટી કર્મચારીઓ સાથે તેમણે કુશાગ્ર બુદ્ધિથી સહકારભર્યું વાતાવરણ ઊભું કરેલ. એકબાજુ તેઓ વહીવટી અધિકારી તરીકે કડકાઇથી કામ પણ કરાવતા તો બીજી તરફ પ્રેમદૃષ્ટિથી પ્રત્યેકને એવી અનુભૂતિ કરાવતા કે તેઓ તેમના પોતાના જ છે. અમને લાગતુ કે ગુરુદેવ ચિત્રભાનુનું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એમના જ અંતરમાં વહેતુ હતું. કેટલાક અધ્યાપકોની જગ્યા ભરવા માટે જ્યારે ઉચ્ચ શિક્ષણમાં ગલ્લાં-તલ્લાં થતાં હતાં ત્યારે તેમણે પોતાની આગવી શૈલીથી સાનમાં તેમને સમજાવી બધી જગ્યાઓ મંજૂર કરાવી ઉત્તમ વહીવટનો અનુભવ दुरावेल. ભાવનગર છોડ્યા પછી પણ તેમનો અમારા સહુ પ્રત્યે જે પ્રેમ છે તે તેમની ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને પ્રસ્તુત કરે છે. પરમકૃપાળુ પ્રભુ તેમને દીર્ઘાયુ બક્ષે અને તેઓ સમાજ, કુટુંબ સહુની સેવા કરી શકે તેવી શક્તિ આપે. प्रवीणलाई भट्ट (भावनगर)
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy