________________
જળપ્રલય વખતની મુનિરાજશ્રીની માનવસેવાએ આ યુરાપીયન સજન પર જાદુ કર્યું. એક ન સાધુ આ કાર્ય કરનાર છે. એ વાતે એના ભતહૃદયને ઘેલું ક્યું અને આજીવન સ્નેહ સંબંધ બંધાયા, એ પછી તો એમણે અનેક કાર્યા કર્યાં. મુનિરાજશ્રીની ઇચ્છા એમણે આજ્ઞા માની સ્વીકારી. ૫. ૐ. ગુરુકુળની જમીન પાવનાર, ગુરુકુળનો પાયો નાખનાર તેમજ મુનિરાજ શ્રી દ્વારા અનેકવિધ સમાજ સેવાએ કરનાર એ સુરાપીયન સજ્જન પાલીતાણાના ઇતિહાસમાં એક ઉજળુ પૃષ્ટ રાકે છે.
Jain Education International
પાલીતાણા સ્ટેટના ભૂતપૂર્વ એડમીનીસ્ટેટ એજ એચ. એસ. સ્ટ્રોંગ
તેમજ તેમના ખાનગી મંત્રી. શ્રી વજીવનદાસભા
For Personal & Private Use Only
www.jainelibrary.org