________________
૪૦
હજીયે મને નિરંતર યાદ આવે છે. તેમનુ ધૈય, પવિત્રતા અને પરિશ્રમશીલતા આદિ ગુણા ખાસ ગ્રાહ્ય હતા. તેાએશ્રી સાધુ હતા એટલે જ તેમના તરફ આકર્ષાયા અને પ્રેમરજીથો બંધાયેા એમ ન હતું; પરંતુ તેઓશ્રીની અપૂર્વ સાધુતા, શીલ, સયમ, શાસનઉદ્ધારની ધગશ, ઉદાર હૃદયભાવના, સ્યાદ્વાદને વિજય ડંકા વગડાવવાની તમન્ના અને નિરાડંબરી જ્ઞાન, જે મહાન્ ગુણ્ણા તે મહાત્માને સદાય જીવંત રાખશે, આવા અનેક ગુણાથી હું તેઓશ્રી પ્રત્યે આાંયેા હતેા. એ મીઠા સત્સંગનાં સ્મરણેા જીવનમાં પુનઃ પુનઃ મળે એમ મારા હૃદયની ભાવના સદાય જાગૃત રહે છે. સમાજ સાથે જ ભાગ્યશાળી છે કે મુનિરાજશ્રી ચારિત્રવિજયજી જેવા ચથાનામા તથાગુણા મહાત્મા તેની સામાજિક અને ધાર્મિક ઉન્નતિના સુકાનીનેતા બન્યા હતા.
Jain Education International
જ
ww
...........ન્તી ગી.....ત
( રાગ–ભૈરવી લાવણી )
ચારિત્રવિજય મુનિની સેવા, સાચા જૈને નિત્ય સ્મરે; ગુરૂ ગુણ ગા ઉરમાં ઠરે. એ વચના વદતા નિત્યે; ગુરૂકુળ કાજે મથતા પ્રીતે.
ગુરૂ કુ લ કલ્પતરૂને પેખી, “ મુનિ નથી હું છું સ ંત્રસેવક” ઋણી સંધના સમજી મનમાં, પત્થર કે ઈંટોના અણુએ, એક અવાજે એમ અમર આત્માએ ગુરૂવરને, સે વા ના રંગે રંગા છે, “મારૂ' ગુરૂકુલ એનેા હું છું, “સીપાઇ છું પ્રભુ મહાવીરના ’ ઉત્સાહ, સાહસ, ધીરજ ગુણથી, કચ્છી પાણી છાનું ન રહે, પાણી વિના ક્રિમ્મત કો ન કરે, કચ્છી જૈના કેમ વિસારે, સેવાથી ાભાવ્યું જીવન, સ્મારક સમજી ગુરૂ કુ ળ તે, આ યુગના મુનિએ એ પૈ, ભાવી સંધ નિર્માણ કાને, તનમનના બહાદુર બ ના વા,
કહે; અંતરમાં નિત્ય રહે.
શ્રી ચારિત્રવિજય
For Personal & Private Use Only
ચારિત્ર ૧
ચારિત્ર ર
ચારિત્ર ૩
ચારિત્ર ૪
યાારત્ર પ
ચારિત્ર
અમ મસ્ત બનીને એ ભમતા; માની મનમાં દુ:ખ ખમતા. એમ મુખે નિત ઉચરતા; વિઘ્ન વિલેાકી નવ ડરતા. ક્રિમ્મત છે એ પાણીની; અસિ, મેાતી, નર, વાણીની. એ બહાદુર કચ્છી નરને; નમન કરી એ નરવરને. સહાય કરા સદ્દભાવ ધરી; તારી સધને જશે તરી. તેન તે મનના રોગ હરી; શિવ કહે વરશે। શિવસુંદરી. શાહ શિવજી વસિંહ, મઢડાામમવાળા.
ચારિત્ર છ
ચારિત્ર ૮
ચારિત્ર
www.jainelibrary.org