SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 68 પરિસ્થિતિમાં રાગ અને દ્વેષ ન અનુભવતા સમતોલ અને શાંત રહે એ સમતા કહેવાય. ભગવદ્ગીતામાં કહ્યું છે. સમતા એટલે નિર્બળતા નહિ, કે કાયરતા નહિ. સમતા એટલે જડતા કે ભાવશૂન્યતા નહિ. સમતા એટલે અંતરની ઉદારતા. સમતા એટલે હૃદયનો ક્ષમાભાવ. એનો અર્થ એવો નહિ કે કોઈ પણ ઘટનાને કે હકીકતને વગર-વિચાર્યે માની લેવી કે સમતાને નામે એને સંમતિ આપવી. એમ કરવાથી અવ્યવસ્થા સર્જાય. સમતા એટલે સમજણપૂર્વકની, વિચારપૂર્વકની સ્વસ્થતા; કસોટી કે કટોકટીની ક્ષણે પણ સ્વસ્થતા. શાંત ચિત્તની સ્વસ્થતામાંથી વિવેક જન્મે છે. વિવેકીવ્યકિત પ્રત્યેક બાબતમા જે સત્ય છે, શુભ છે, વાસ્તવિક અને યથાર્થ છે તેને જુએ છે, સમજે છે અને સ્વીકારે છે. જે અશુભ છે, હાનિકારક છે તેને પણ તે સમજે છે, પારખે છે, અને ત્યજે છે. વિવેક વ્યકિતને જાગ્રત રાખે છે. વિવેક માર્ગદર્શકનું કામ કરે છે. સમતા જયારે સિદ્ધ થાય ત્યારે આપણે હર-પળે વાણી, વિચાર, વર્તનને ઝીણવટપૂર્વક તપાસીએ છીએ. दुःखेषु अनुद्विग्नमनः सुखेषु विगत स्पृहः દુ:ખમાં ખેદ ન કરવો અને સ્પૃહા ન રાખવી તે સમતા. સાધુજીવનનો સાર સમતા છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં એક સ્થળે કહ્યું છે: સમયા સમો હોફ | સમતા વડે સાધુ થવાય છે, શ્રમણ થવાય એ ‘શ્રમણ’ શબ્દનો એક અર્થ ‘સમતા' થાય છે. સાચી સમતા પરમ પુરુષાર્થ છે, વીરતા છે. ભગવાન મહાવીરે દીક્ષાસમયે પ્રતિજ્ઞા લીધી હતી: હુ જિંદગીભર સમતા ધારણ કરીશ. દેવો, માનવો, નારકી, તિર્યંચ દરેક પ્રત્યે સમભાવથી વર્તીશ. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ હું સમતા એ યોગ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે: (૧) અધ્યાત્મ (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ. યોગનો સાદો અર્થ છે ‘જોડવું’ સમતા સાથે ચિત્તને જોડવું અર્થાત્ સમતા સાથે એકરૂપી બની જવું, તે સમતાયોગ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે, “આત્મા સમત્વરૂપ છે. આત્માનું ધ્યેય સમત્વ છે." કુંદકુંદાચાર્યે કહ્યું છે, “આત્મા એ જ સમય સાર છે." સમત્વ યસ્ય સાર તંત્ સમયસારમ્ । મોહ અને ક્ષોભથી રહિત આ માની અવસ્થા તે ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે મર્યાદિત પરિગ્રહનો માર્ગ ચલાયમાન થઇશ નહિ.' સમતાની આવી કઠિન મહાવી સમત્વ છે. ભગવાન કૃષ્ણે ગીતામાં સમત્વનું ગૌરવ કરતાં કહ્યું જરૂરિયાતથી વધારે રાખવું અને બીજાને જરૂરિયાતથી ચિત પ્રબોધ્યો. આર્થિક વિષમતાનું મૂળ તૃષ્ણા છે, સંગ્રહવૃત્તિ છે. પોતે છે: સમત્વમ્ યોામુ અંતે । ભગવાને લીધી અને વીરતાપૂર્વક પાળી તેથી જ તેઓ મહાવી કહેવાયા. ભગવાન પાર્શ્વનાથને એક બાજુ કમઠે અતિશય ત્રાસ આપ્યો, તો બીજી બાજુ ધરણેન્દ્રદેવે એમની રક્ષા કરી. પરંતુ પ્રકટીકરણ ઉપર ભાર મૂકો છે. સમત્વથી મારાપણાનો, જૈન ધર્મ સાધનાના ક્ષેત્રે મમત્વના વિસર્જન અને સમત્વના ભગવાને કમઠ પ્રત્યે ક્રોધ કે દ્વેષનો ભાવ ન સેવ્યો અને ધરણેન્દ્ર પ્રત્યે મોહ કે રાગનો ભાવ ન સેવ્યો. બંને પ્રત્યે સમાન ભાવ સેવ્યો એટલે કે તુલ્ય મનોવૃત્તિ સેવી. રાખવા એ વૃત્તિ હિંસા-વિષમતા તરફ દોરે છે. આ દોષમાંથી બચવા, ભગવાને દાનનો બોધ પણ આપ્યો. દાન એટલે જરૂરિયાતવાળાને ઉપકારબુદ્ધિથી નહિ પરંતુ પોતાનું કર્તવ્ય કે આવશ્યકક્રિયા સમજીને આપવું. આ ક્રિયાને સમવિભાગ કે સમવિતરણની ક્રિયા કહી શકાય. એના મૂળમાં સમતા કે સમ અહમૂનો ભાવ દૂર થાય છે. સમત્વ આત્માનો સહજ સ્વભાવ છે. ભાવનો આદર્શ રહેલો છે, સમતા પમાય કેવી રીતે ? એ માટે જાગૃતપણે ખૂબ પુરુષાર્થ કરવો પડે. સહુ પ્રથમ હૃદયશુદ્ધિ કરવી જોઇએ. દુર્ગુણો અન દુર્વિસનાઓથી હૃદય મલીન થાય છે અરીસો ચોખ્ખો હોય તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. ચિત્રકાર ચિત્ર કરતા પહેલાં ફલકને સાફ કરે છે તેવી રીતે હૈયામાં પેઠેલા દુર્ગુણો દૂર કરીએ તો જ હૃદયમાં સમતા જેવા ઉચ્ચતમ ગુણને અવકાશ મળે આનંદઘનજી લખે છે: વ્યકિતમાં સમતા આવે ત્યારે શુભ પ્રવૃતિનો ઉદય થાય છે; સ્વ અને પર-કલ્યાણ કરવાની ઇચ્છા થાય છે. સમતા એટલે પલાયન વૃત્તિ નહિ. સમતા વ્યકિતને જીવન પ્રત્યે અભિમુખ કરે છે. બહારનાગમે તેવા વિષમ સંયોગો વચ્ચે તેની સાચી સમતા ખડિત થતી નથી. સુખ-દુ:ખ, હાર-જીત, નિંદા-સ્તુતિ, માનઅપમાન, લાભ કે હાનિ વગેરે અનેક તો સમતા ધારણ કરનાર વ્યકિતના ચિત્તને વિચલિત કરી શકતાં નથી. Jain Education international સાચી સમતા સેવનાર વ્યકિત સદાચારી બને છે. જો તે દવાનો વેપારી હોય તો ભેળસેળવાળી દવા પોતાના સ્વજનને ન આપે, તેમ બીજાને પણ ન આપે. અનાજનો વેપારી પોતે સડેલું અનાજ ન વાપરે, તેમ બીજાને વેચે પણ નહિ, તેવી જ રીતે વ્યવહારના બધા ક્ષેત્રમાં વ્યકિત સમભાવને કારણે અહિતકા નહિ પરંતુ સર્વહતકારી વૃત્તિ ધરાવે. જૈન દર્શનનો સાર સમતા છે. શાસ્ત્રજ્ઞોએ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર્યનો સમાવેશ સમભાવમાજ કર્યો છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદ-એ ત્રણે પરસ્પરપૂરક છે, અને એ ત્રણેનો આધાર સમતાના વિકાસ માટે, પોષણ માટે અને સમતાની સ્થિરતા માટે આ ત્રણે સિદ્ધાતો આવશ્યક છે. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. સમગ્ર ચેતનસૃષ્ટિ પ્રત્યે સમભાવ દ્વારા જ માનવી સમગ્ર વિશ્વચેતના સાથે એકત્વ અનુભવી શકે છે. જેટલું સમત્વ વધારે તેટલું અહિંસાનું પાલન સારી રીતે થઇ શકે. વિશ્વપ્રેમ અહિંસા છે, સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મસમ દષ્ટિ તે સમતા છે. સમભાવથી તપાસી, સમન્વય કરી, સચ પામવું તે સમતા. વિશ્વશાંતિ માટે અમોઘ સાધન તે સમતા છે. અનેકાન્તવાદ એટલે વિચાર કે વાણી દ્વારા સમતાનું આચરણ અનેકાન્તવાદ એટલે વૈચારિક સહિષ્ણુતા, વિવિધ વ્યકિતઓ, વાદો અને ધર્મોમાં વિચારના પેદ તો રહેવાના. તેને For Private & Personal Use Only અનેકાન્તવાદ એટલે વૈચારિક અપરિગ્રહ, વૈચારિક પરિગ્રહ એટલે વિચારનું, મતનું મમત્વ, હું કહું તે જ સાચું આ વલણ તે વિચારનો પરિગ્રહ. બીજાના વિચાર કે મંતવ્યમા રહેલા સત્યનો સ્વીકાર કરવો તે વૈચારિક સમભાવ. મતાધતા કે આગ્રહીપણું ત્યજવું તે વૈચારિક અપરિગ્રહ, ધર્મ, રાજકારણ, કુટુંબ વગેરે દરેક ક્ષેત્રે મતભેદ દૂર કરવા માટે અનેકાન્તવાદ ઉત્તમ માર્ગ છે. સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય, અદ્વેષ, અખેદ’ ભય અહમાંથી જન્મે છે. અહમ ઓગાળી નાખીએ તો અભય જન્મે. સત્તા, કીર્તિ, સંપત્તિની નિરર્થક હરીફાઇ છોડીએ તો અદ્વેષ પ્રગટે. અભય, અદ્વેષની વૃત્તિમાંથી અખંદ, સાત્વિક આનંદ જન્મે. આ ત્રણે દ્વારા હૃદયશુદ્ધિ થાય તો સમતાપ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય. સાધુપુરુષ કે ચારિત્ર્યશીલ વ્યકિતઓનો સત્સંગ કેળવવાથી, એમના જીવનવ્યવહારનો અભ્યાસ કરવાથી સમતાનો ભાવ પ્રગટે, વળી તત્વજ્ઞાનના અભ્યાસથી આત્મસ્વરૂપ સમજાય, આત્મા અને શરીરનો ભેદ સમજાય. શરીર નાશવંત છે. મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુનો વિચાર માણસને દુષ્કૃત્ય કરતાં અટકાવે www.jamatic
SR No.012062
Book TitleAtmavallabh
Original Sutra AuthorN/A
AuthorJagatchandravijay, Nityanandvijay
PublisherAtmavallabh Sanskruti Mandir
Publication Year1989
Total Pages300
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy