SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા પ્રા. તારાબહેન રમણલાલ શાહ ‘સમતા'નો સાદો અને સામાન્ય અર્થ છે: ધીરજ રાખવી, શાંતિ રાખવી. સમ એટલે સમાન અથવા સરખું. સમતાનો વિશેષ અર્થ છે સમત્વ, મનના સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા, અહિંસકપણુ. સમતા એટલે અનુકુળ કે પ્રતિકુળ સંજોગોમાં સારા કે નરસા પ્રસંગે, સારી કે નરસી વ્યકિત માટે સ્વસ્થતાપૂર્વક સમભાવ ધારણ કરવો. આપણે જાણીએ છીએ કે જુદા જુદા કારણે ચિત્તમાં સમયે સમયે સુખદ કે દુ:ખદ અનુભવો થાય છે. સુખદ અનુભવ પ્રત્યે મોહ કે રાગ ઉત્પન્ન થાય છે. સુખદ અનુભવે જયારે દુ:ખમાં પલટાઈ જાય છે ત્યારે અધીરાઈ, ખેદ, દ્વેષ, ઇષ્ય ઈત્યાદિ અનુભવાય છે. માણસ સુખ ટકાવી રાખવા ઇચ્છે છે, પરંતુ તે ઝાઝું ટકતું નથી. માણસ દુ:ખને દૂર કરવા ઇચ્છે અને છતાં દુ:ખ દૂર થાય નહિ, આ બને દશામાં મન અશાંત, બેચેન અને વિષમ બને છે. બીજી બાજુએ સુખ અને દુ:ખ બંને પ્રત્યે માણસ સજાગ રહે, બંને on Education nations For P ony
SR No.012062
Book TitleAtmavallabh
Original Sutra AuthorN/A
AuthorJagatchandravijay, Nityanandvijay
PublisherAtmavallabh Sanskruti Mandir
Publication Year1989
Total Pages300
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy