SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ' બાલુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિહજીના સ ંદેશા આચાય મહારાજ શ્રી ઉદ્દયસૂરીશ્વરજી મહારાજ, મુઃ મહુવા માહારાજ માહાદુરસિધકા મેહત વંદના અવધારિયે ! ટેલિગ્રામ આપકા મિલા. પઢકે ખેાહત દુઃખ ભયા. આચાય માહારાજ વિજયનેમિસૂરિજી માહારાજ સાહખકે સ્વર્ગવાસ હાને સે જૈનસમાજકા બેહાત નુકશાન ભયા. ઇસ સમય ઉનકે રહને સે જૈન કામકા એકાત ફાયદા થા-અમ ઉનકા ૧૪ધે આપ પૂરન કરને સે મેહાત ખુશી. ઔર સારા જૈન કામકા હિત હાયગા. તેા ધર્માંકા ઉન્નતિ હાચગા. હેમરે લાયક સેવા ચાકરી ફરમાઈ એગા. વલભીપુરના ઢાકાર સાહેબ શ્રી ગ ંભીરસિંહજીને હજૂર હેમ ન- ૧ સને- ૧૯૪૯-૫૦ તી સ્વરૂપ સૂરિચક્રચક્રવતી શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અમને અને અમારા રાજકુટુંબને બહુ જ આઘાત થધેલ છે. પૂજ્યપાદ આચાર્યશ્રીને ધ પ્રેમ અમારા રાજકુટુ ખ પ્રત્યે તેમ જ વલભીપુરની પ્રજા પ્રત્યે અદ્ભુત હતા. પ્રાતઃસ્મરણીય મહારાજશ્રીની ખેાટ અમાને અને જૈન શાસનને કર્દી પૂરી થઈ શકે તેમ નથી. શાસનાદ્ તા. ૧-૧૧-૪૯ આજના નવા વર્ષની કચેરી પૂજ્ય આચાર્યશ્રીના માનમાં બંધ રાખવાનું ફરમાવ્વામાં આવે છે. ૧. એમનુ સ્થાન. વિનીત માહારાજ માહાદુરસિંધ આ ઠરાવની નકલ પૂજ્યશ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી, શ્રીમહાલકારી, શ્રીપેાલીસ સખ ઈન્સ્પેકટર, શ્રી વલભીપુર મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી અને શ્રીજૈન સંધ વલભીપુર તરફ જાણ થવા માટે મેાકલવી. વલભીપુર Jain Education International તા. ૨૨-૧૦-૧૯૪૯ જાણુ થવા પૂજ્યશ્રી ઉદ્ભયસૂરીશ્વરજી મહારાજશ્રી તરફ વંદન સાથે રવાના. તા. ૨૨૧૦-૧૯૪૯. વલભીપુર. પ્રાઈવેટ સેક્રેટરી ગભીરસિંહજી વ. ગેાહિલ ઠાકાર સાહેમ– સં. વળા -* For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy