SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ પૂજ્ય શાસનસમ્રાટ્ના કાળધમ પછી અનેક સ્થળેાના ઘેાએ સભા ભરીને કરેલા વિરહના ફેરાવા, તથા મહુવા આવેલા સહાનુભૂતિ સંદેશાઓ. અમદાવાદ–નગરશેઠના વડાવીલામાં નગરશેઠ શ્રી વિમળભાઈ મયાભાઈના પ્રમુખસ્થાને મળેલી શ્રીસ ંઘની મિટિંગમાં થયેલેા ઠરાવ તા. ૨૪-૧૦-૪૯ શ્રી જૈન શાસનના સ્તંભરૂપ, અનેક તીર્થ્રોદ્ધારક, ષશાસ્ત્રવિશારદ, શાસનસમ્રાટ્, પરમ તારક, પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીજીનુ વીર સંવત્ ૨૪૭૫ના આસેા વદ ૦)) ચરમ તી પતિ ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણુકલ્યાણકના મહામાંગલિક–દીવાળીના પર્વ દિવસે, સાંજના સાત વાગે, મહુવા મુકામે, સમાધિપૂર્વક સ્વર્ગારેાહણ થયું છે, જેથી જગતને એક આધ્યાત્મિક મહાન આત્માને વિરહ થયા છે. તેએ શ્રીમાનના અનેક ઉપકારાને અને અસહ્ય વિરહને પુનઃ પુનઃ સ્મરણ કરતાં અમદાવાદના શ્રીસકળ સંઘ તીવ્ર વેદના અનુભવે છે. સાથે આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકા અવિચ્છિન્નપ્રભાવશાળી વીતરાગશાસનમાં પ્રગટ થાઓ અને વીતરાગશાસનને જળહળતું મનાવા એવી શ્રીસકળસંઘ પ્રાર્થના કરે છે.” શ્રી જૈન તત્ત્વવિવેચક સભા (અમદાવાદ)એ પસાર કરેલ ઠરાવ શ્રી જૈન તત્ત્વવિવેચક સભાના સભ્યાની આ સભા પરમપૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વિ. સ. ૨૦૦૫ ના આસે વિદે અમાસના પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણુના પરમપવિત્ર દિવસે થયેલ કાળધમ પ્રસ ંગે અસહ્ય વિરહના દુઃખની ઊંડી લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ આ સભાના સ્થાપક-પ્રેરક અને માદક હતા. અને તેમના જેવા શિરછત્રના ચાલ્યા જવાથી સભાને ન પૂરી શકાય એવી ખેાટ આવી પડી છે. આ સભા ઉપરાંત આખા જૈન સંઘને માટે પૂજ્ય આચાય મહારાજશ્રી સમ આધારસ્તંભરૂપ હતા. તેથી આખા જૈન સંઘને, અને એક મહાન ધર્મગુરૂના ચાલ્યા જવાથી આખા દેશને મેાટી ખેાટ આવી પડી છે. સ્વસ્થ સૂરિજી મહારાજ તેા પરમ ઉજજવળ ચારિત્રનું પાલન કરીને ઉચ્ચગતિના અધિકારી બન્યા છે. એટલે તેઓશ્રીના માટે શાકમગ્ન ન થતાં તેઓશ્રીની ઉત્તમ ધમ ભાવના અને શાસનસેવાનું પુનઃ પુનઃ સ્મરણ કરીએ છીએ અને તેઓશ્રીના આત્માને પરમ શાન્તિ ઈચ્છીએ છીએ. Jain Education International વિમળભાઈ મયાભાઈ નગરશેઠ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy