SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યને કાંઠે : ૨૯: જવાબમાં વ્યાજબી માર્ગ દેખાડતાં શ્રીન ંદનસૂરિજી મહારાજે કહ્યુ કે “ સ. ૧૯૯૨ પહેલાં આપણે કઈ એ પણ તપાગચ્છમાં એ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અમાસ કયારેય કરેલ નથી. તેમજ બીજ, વગેરે પવતિથિનેા ક્ષય પણ કર્યાં નથી. લૌકિક પંચાંગમાં ખીજ વગેરે તિથિની વૃદ્ધિ કે ક્ષય હાય તેા પણ આરાધનામાં એ ખારે પ તિથિની વૃદ્ધિ—હાનિ આપણે કરી નથી, અને કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. હવે એ પ્રણાલિકામાં સ. ૧૯૯૨માં તથા ૧૯૯૩માં ભાદરવા શુદ પાંચમ એ કરી, સ ંવત્સરી જુદી કરીને પહેલા ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યાં, અને તિથિમાં મતભેદ પાડ્યો. એથી કલેશની પરપરા વધી. એટલે હવે-તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ-હાનિ છેડી દેવી જોઈ એ. એમ થવાથી આ તિથિચર્ચાના અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણના અંત પણ આપે।આપ આવી જાય છે. આ એક રસ્તા છે. મીત્તે રસ્તા એ છે કે-૧૯૯૨-૯૩માં રામચ ંદ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી, અને તપાગચ્છના તમામ આચાર્ચીને જણાવ્યા વિના તથા તેમની સંમતિ વિના કરી છે. તા તે ૧૯૯૨-૯૩ની સંવત્સરી શાસ્ત્ર અને પર પરા પ્રમાણે વ્યાજમી છે, તેમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તે તિથિચર્ચાના અંત આવે.’ આ બન્ને માના પ્રત્યુત્તરમાં શ્રી લક્ષ્મણુસૂરિજી મ. કહે કે : “હવે શાસ્રાથ વગેરેની વાત જવા દો. અને ખીજો કાઈ રસ્તા બતાવે. ત્યારે શ્રીન દનસૂરિજી મ. એ જણાવ્યું કે: “આ સિવાય ખીજો રસ્તે મારી પાસે નથી. હુવે તા તમે જ માર્ગ કાઢો.’” પ્રથમ દિવસે આટલી વાત થઈ. બીજા દિવસે તેઓ પુનઃ પૂજ્યશ્રી પાસે આવ્યા અને આગલા દિવસના અનુસંધાનમાં વાત પ્રારંભી. તેમણે કહ્યું : કેાઈ મા નીકળે તેા સારુ ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું: “લબ્ધિસૂરિજીના શે વિચાર છે ?’ તેમણે શ્રીલબ્ધિસૂરિજી મ. ના વિચાર રજૂ કરતાં કહ્યું કે: “સાહેબ ! મને એમ લાગે છે કે આપશ્રી તથા અમારા ગુરુદેવ-બન્ને મળીને સવત્સરી અને તિથિ મામતમાં જૈ એક નિણુય આપે તે સર્વમાન્ય ગણાય. તે નિર્ણય તપાગચ્છના તમામ આચાર્યાં-ઉપાધ્યાયે –સાધુએ—શ્રાવકા અને શ્રાવિકાએ કબૂલ રાખે.” પૂજ્યશ્રીએ આ વિચારને ચેાગ્ય ગણાવતાં કહ્યું કે : “આમ કરવામાં કાઈ જાતના વાંધા નથી. લબ્ધિસૂરિજી મહારાજને વિચાર આ રીતે હાય તા હું પણ તેમાં સંમત છું. હવે એક વાત નકકી કરો કે—તમારાવાળા મુખ્ય મુખ્ય આચાર્યંની તમારે લેખિત સહીઓ લાવવાની અને અમારે અમારાવાળા મુખ્ય મુખ્ય આચાર્યોંની લેખિત સહીઓ લાવવાની.” પૂજ્યશ્રીની આ વાતને વધાવતાં શ્રી લક્ષ્મણુસૂરિજી મહારાજ કહે કે : “આપની વાત ખરાખર છે, અને અમારે એ કબૂલ છે.” પછી તેમણે એક શકા વ્યકત કરી કે ; “સાહેબ ! જો કે આપ બન્નેમાં કોઈ જાતના મતભેદ રહેવાના નથી. પણ કદાચ કોઈ વિચારભેદ રહે, તા કઈ રીતે કરવુ ? એ એક પ્રશ્ન થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy