SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૬] વા કચને કાડૅ : તિથિચર્ચાના ઉકળતા ચરૂ જેવા પ્રશ્નને કારણે શ્રી જૈન શ્વેતાંખર મૂર્તિ પૂજક તપાગચ્છીય સંઘનું વાતાવરણ ઘણું કલુષિત ખન્યુ` હતુ`. એકલુષિતતાને દૂર કરવા માટે નવા તિથિપક્ષના વૃદ્ધપુરુષા પણ ઘણાં ઉત્સુક હતા. તેએ એ માટે ચેાગ્ય પ્રયત્ન કરતાં હતાં. પણુ તેમના આંતરિક પરિશ્મળા જ તેમના એ પ્રયત્નાને નાકામયાબ બનાવતા હતાં. એ પરિખળા ભેમાં માનતા હતા, એકયમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષાના પ્રયત્નાના ફળમાં નિરાશા જ મળતી. આ વર્ષે પણ એવું બન્યું. સં. ૨૦૦૦ના આ ચામાસામાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સપરિવાર ખંભાતમાં જૈનશાળાના ઉપાશ્રયે બિરાજમાન હતા. તેઓની ભાવના હતી કે પ્રસ્તુત પ્રશ્નના કોઈ પણ પ્રકારે ઉકેલ આવે. આ પ્રશ્નના ઉકેલ લાવવાના એક સંગીન—સુંદર છતાં નિષ્ફળ પ્રયત્ન આ ચાતુર્માસ દરમિયાન થયા. બન્યું એવું કે-પર્યુષણાપની આરાધના ભ`પાળના ઉપાશ્રયે કરાવવા માટે પૂજ્યશ્રી આદિ ખારવાડાની શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં પધાર્યા હતા. દન કરવા માટે હંમેશાં સવારે પૂજ્યશ્રી શ્રી સ્તંભન પાર્શ્વનાથના જિનાલયે પધારતાં. પૂ. શ્રીલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ દન માટે આવતાં. એક દિવસ અચાનક જ મને પૂવર્યાં દેરાસરની બહાર ભેગાં થઈ ગયાં. શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પૂજ્યશ્રીના હાથ ઝાલીને પગથિયાં ચઢ્યાં. દેરાસરમાં બધાએ સાથે ચૈત્યત્ર દનાઢિ ક્રિયા કરી. તે પછી બહાર નીકળીને પગથિયા ઉતરતાં ઉતરતાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને કહ્યું : 'તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. અને મારી ઉંમર પણ વૃદ્ધ થઈ છે. હવે આ તિથિના ઝઘડા પતી જાય તેા સારૂં.” આના જવાબમાં પૂજ્યશ્રીએ તદ્દત હ્યું, “તમે જેમ કહે। તેમ આપણે કરીએ. હું' એ માટે તૈયાર જ છું.” આટલી વાત કરી અને પૂજ્યપુરુષા છૂટાં પડ્યાં. પણ તે વખતે મન્નેના ચિત્તમાં એક પ્રકારના વિશિષ્ટ આનંદ-તિથિચર્ચાના અનિચ્છનીય કલેશને દૂર કરવાના હતા. પર્યુષણા પૂરાં થયાના ખીજે જ દિવસે શ્રીવિજયલક્ષ્મણુસૂરિજી મ., શ્રીવિક્રમવિજયજી મ. (હાલ આચાય ), તથા શ્રી ભાસ્કરવિજયજી મ. વગેરે મુનિરાજો પુજ્યશ્રી પાસે જ્ઞાનશાળામાં આવ્યા. શ્રી લક્ષ્મણુસૂરિમહારાજે વાતની શરૂઆત કરતાં કહ્યું કે “તિથિ માખતના કલેશ કરવા આપણે કઈ રીતે કરવુ ? કયે રસ્તા લેવા ? તે અંગે આપ દોરવણી આપે.” ६२ પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “શ્રીલબ્ધિસૂરિજી મહારાજ જે રીતે કહે તે રીતે હું તૈયાર જ છું, મેં સ્ત ંભનાજીમાં પણ આ જ કહ્યું છે.” પરસ્પર પ્રતિ કેટલેા અડગ વિશ્વાસ હશે એ અને પૂજ્ય પુરુષામાં ? શ્રી લક્ષ્મણુસૂરિજી મ. એ શ્રીન ંદનસૂરિજી મ. તરફ જોઈ ને કહ્યું : “આપ કાંઈ રસ્તા ખતાવા.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy