SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના–સિદ્ધિ ૨૭ ખુલાખીશ્વાસના બંગલે બે દિવસ રહ્યા. અહીં તેઓએ સામિક વાત્સલ્ય વગેરે ભક્તિના કાર્યાં કર્યો. અહીથી શકરપર પધાર્યાં. ત્યાં એએક દિવસ છ્હીને શુભમુહૂતે ઘણાં ઠાઠથી નગરપ્રવેશ કર્યાં. પ્રવેશ વખતે ખભાતના અમલદાર વર્ગ તથા જૈનેતરા ઘણાં સારા પ્રમાણમાં હાજર રહ્યા હતા. સકલ સંઘ સાથે બેસીને વ્યાખ્યાન સાંભળી શકે તેવુ... કાઈ સ્થાન ન હાવાથી સ્ત ંભન પાર્શ્વનાથના જિનાલયની જોડેના વિશાળ ચેાકમાં સંઘે મડપ અધાન્યા હતા, તેમાં પૂજ્યશ્રીએ મંગલાચરણ કર્યુ. આજ સુધી ખંભાતમાં આવનાર ને રહેનાર તપાગચ્છીય દરેક સાધુ ભગવંતા માટે ‘શ્રીઅમર તપાગચ્છ જૈનશાળા” એક જ ઉપાશ્રય હતા. ખંભાતમાં પૂજ્યશ્રીના સવ ચામાસાં ત્યાં જ થયેલાં. પણ કેટલાંક વર્ષોંથી નીકળેલાં નવાં એ તિથિમતને કારણે આ ઉપાશ્રયમાં બેસનારા વીશાશ્રીમાળી સ’ઘમાં બે પક્ષ પડ્યા હતા. બન્ને પક્ષેામાં પ્રસંગે પ્રસંગે કલેશ થતા હતાં. પણ સ્વભાવથી સરલ અને ઉદાર, તથા શ્રી વિજયદેવસૂરીય તપાગચ્છીય અવિચ્છિન્ન શાસ્રાનુસારિ પર પશ પ્રમાણે પતિથિની આરાધના કરનારા એક તિથિ પક્ષે ‘કજિયાનું માં કાળું' કરીને અલગ સ્થાનમાં ધમની તથા પની આરાધના કરવા માંડી. આરાધનામાં લેા થાય, એ તેને ન રુચ્યું. તેથી તેઓએ આ વ્યવસ્થા કરેલી. સાધુ મહારાજોના ચામાસાં પણુ અલગ સ્થાનમાં કરાવવાના નક્કી કરેલા. એ અનુસાર–પૂજ્યશ્રીસપિરવારને પણ નાના ચાળાવાડાના ઉપાશ્રય તરીકે ઓળખાતા શેઠ મૂળચ ંદ બુલાખીદાસના એ મકાનમાં ચાતુર્માસ રાખ્યા. આ ઉપાશ્રયની બાજુમાં જ આય'મિલશાળા હતી. તેમાં વ્યાખ્યાનના પ્રમ ́ધ થયા. અને પયુ ષપવ માં વ્યાખ્યાન-પ્રતિક્રમણાદિ ક્રિયાએ ખારવાડામાં આવેલા ભ‘પાળના વિશાળ ઉપાશ્રયમાં સકલ સ ંઘે પૂજ્યશ્રીની છાયામાં ઘણાં જ ઉલ્લાસભેર કરી. પૂજ્યશ્રીની પાવન નિશ્રા ઘણાં વષૅ મળી, એથી ભાવિક ગૃહસ્થા પુષ્કળ દ્રવ્યવ્યય કરીને અનુપમ આરાધના કરવા-કરાવવાનેા લાભ લેતાં જ હતા, તા પશુ ઉપાશ્રયની અગવડ દૂર કરવી જરૂર હતી. એ અગવડ દૂર થાય તે સંધ કાયમ ઈચ્છાનુકૂળ આરાધનાના લાભ લઈ શકે, અને સાધુ ભગવંતાના ચામાસા પણ કાયમ કરાવી શકાય. આ વાત પૂજયશ્રીના લક્ષ્ય બહાર ન હતી. તેઓશ્રીએ આગેવાનને આ માટે પ્રેરણા કરી. સૌની ભાવના તા હતી જ, એમાં પૂજ્યશ્રીની પુનિત પ્રેરણા મળી, એટલે શું ખાકી રહે ? જોતજોતામાં પચાસ હજાર રૂપિયાની ટીપ થઈ ગઈ. શેઠ સામચંદ્ર પોપટચ' તથા ગાંધી કસ્તૂરચંદ જેચંદે લાડવાડામાં એક જમીન ખરીદેલી. પૂજ્યશ્રીના ઉપદેશથી એ જમીન તેમણે ઉપાશ્રય માટે સમણું કરી. ઉપાશ્રયના નિર્ણય થતાં પૂજ્યશ્રીએ શ્રીસ્ત’ભતીથ તપાગચ્છ જૈન સંઘ”ની પણ સ્થાપના કરી. ચામાસા દરમ્યાન પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી કુમુદવિજયજી મહારાજ કાળધમ પામ્યા. તેમની તમિયત તા સારી રહેતી હતી. છેલ્લાં બે દ્વિવસ કાંઇક અસ્વસ્થ રહી, ને તરત તે કાળધમ પામ્યા. તેમની પુણ્યસ્મૃતિ કાયમ રહે એ માટે સંઘે મહાત્સવ કરવા સાથે ગિરિમાં નેસડા' તરીકે ઓળખાતા—૧૧ અને ૭ એરડાની ધમ શાળા, ઉપાશ્રય, જ્ઞાનશાળાવાળા વિશાળ કંપાઉન્ડના પ્રવેશદ્વારની ઉપર યાત્રાળુઓને માટે ‘વૃદ્ધિવાટિકા’ નામે એક માટી હાલ ધાન્ય. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy