________________
શાસનસમ્રાટ્
આ બધાં નહિ ધારેલાં કાર્યાં થવાથી સ ંધમાં અપાર ઉત્સાહ વ્યાપી ગયા. સંધે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે વિન ંતિ કરી. પણ પૂજ્યશ્રીની ભાવના હતી કે : આ ચામાસુ` પાલિતાણામાં વુ. કારણ કે—સૌ સાધુઓને કાર્તિકી પૂનમની ગિરિશજની યાત્રા કરવાની ઉત્કટ અભિલાષા હતી. એ અભિલાષા તા પાલિતાણામાં ચોમાસુ` કરે, ત્યારે જ પૂર્ણ થાય. એથી જ પૂજ્યશ્રી સપરિવારની ભાવના પાલિતાણામાં રહેવાની હતી. એ ભાવનાનુસાર કુંડલાની વિનંતિના અસ્વીકાર કરીને તેઓશ્રી કદ ંબગિરિ પધાર્યાં. ત્યાં વૈશાખ શુદ ૧૦ની 'અગિરિ ઉપરના દેરાસરની વષૅ ગાંઠ ઉવીને પાલિતાણા આવ્યા. ૧૯૯૫ના આ ચાતુર્માસમાં સાત ઓરડાની થમ શાળામાં બિરાજતા, અને વીશા શ્રીમાળી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાન માટે નિયમિત પધારતા. વ્યાખ્યાનમાં શ્રીભગવતીસૂત્ર વાંચવા માટે સધની વિનંતિ થતાં તેને વિધિપૂર્વક પ્રારંભ કર્યાં, ભગવતીસૂત્રના વરઘોડા, હુંમેશાં એકાશનાદિ તપ, અખંડ દીપ-ગ્રૂપ તેમજ હંમેશાં શરૂઆતમાં સેાનામહાર વડે અને પછી પ્રત્યેક પ્રશ્ને રૂપાનાણાંથી સૂત્રનું પૂજન વગેરે વિધિ સગૃહસ્થા ઘણાં બહુમાનપૂર્વક કરતા હતાં. અને ભાવનાધિકારે શત્રુ ંજય 'માહાત્મ્ય શરૂ કર્યુ. પૂજ્યશ્રી પાલિતાણામાં ચામાસુ' બિરાજે છે, એ જાણીને ખહારગામના અનેક આરાધક ભક્તો સહકુટુ ંબ ચામાસું કરવા આવ્યા. સુરતના સુરચંદ્ર પુરૂષાત્તમદાસ બદામી જજ સાહેમ, અમદાવાદના શેઠ ચમનલાલ લાલભાઈ, શેઠ જેશીગભાઈ કાળીદાસ, ચુનીલાલ ભગુભાઈ વગેરે એમાં મુખ્ય હતા. તેઓએ આ ચામાસામાં તીરાજની આરાધના સાથે તપ-જપ, ક્રિયા વગેરે આરાધનાનેા અને પૂજ્યશ્રીની સેવાભક્તિના ઘણા લાભ લીધા.
૨૮૨
ચૈામાસાની સમાપ્તિ વેળાએ પુજ્યશ્રી આદિ સમગ્ર મુનિમ`ડળે કાર્તિકી પૂનમની ચાત્રા અનેરા ઉમંગથી કરીને વર્ષોની અભિલાષા પૂર્ણ કરી.
શ્રી શત્રુંજય તીર્થાધિનાથ શ્રીઆદીશ્વર પ્રભુના અમુક અંગે કેટલાક સમય પૂર્વે લેપ કરાવાયેલા. તે કારણે તથા ખીજા પણ અમુક આશાતનાના કારણેા જણાતાં માગશર માસમાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ ચમનભાઈ એ ૧૮ અભિષેકની મગળક્રિયા કરાવી. આ ઉપરાંત ગિરિરાજની જય તળાટીમાં ભવ્ય મંડપમાં શેઠ ચમનભાઈ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ એ ઉભય શ્રેષ્ઠિવયેએ પૂજ્યશ્રીની પ્રેરણા પામીને શાંતિક વિધાન (મહુ†મહાપૂજન) કરાવ્યુ. સેકડા વર્ષોંથી વ્યસ્ત અનેલા આ વિધાનને પૂજ્યશ્રીના પટ્ટાલ કાર આ.શ્રીવિયાયસૂરિજી મ. તથા આ. શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે અપાર જહેમત લઈ ને સાંગેાપાંગ વિશુદ્ધ રીતે વ્યવસ્થિત બનાવ્યું હતું, તે સર્વપ્રથમ અહી. પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાયું. આ પ્રભાવશાલી પ્રાચીન વિધાનને નિહાળવા હજારા લેાકેા એકત્ર થયેલા.
આ પ્રસંગે શેઠ દલપતભાઈ મગનભાઈના ધર્મ પત્ની શ્રીલક્ષ્મીભાભુ (હઠીસિંહ કેસરીસિંહવાળા) ત્યાં આવેલાં. તેમણે પૂજયશ્રીને વિનંતિ કરી કે કાંઈક કાય ફરમાવે. ત્યારે પૂજ્યશ્રીએ કઈ બગિરિ તીથ'ના સંઘ કાઢવાના ઉપદેશ કર્યાં. એ ઉપદેશ અનુસાર લક્ષ્મીભાભુએ પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ કાઢ્યો. લગભગ ૧૫૦૦ યાત્રાળુએ એમાં જોડાયા. પ્રથમ પડાવ રાહિશાળામાં કર્યાં. પૂજ્યશ્રીની ભાવના ઝ્હી દેરાસર--ધમશાળા કરાવવાની હતી. એ ભાવનાથી જ તેશ્રીએ અગાઉથી કદ્રુ અગિરિની પેઢી પાસે ૧૬ વીઘાં જેટલી જમીન ત્યાંના ગરાસદારો પાસેથી અઘાટ વેણુ લેવરાવી રાખી હતી, આ કા'ને પૂર્ણ કરવાના વિચાર તેઓશ્રી કરી રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org