SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ પાંચમી ‘રી’ છે સચિત્તપરિહારી. જયણાને જ નિજધર્મ માનનારા યાત્રિકે સચિત્તને પરિહાર-ત્યાગ કરવા ઘટે. કાઈ ના અજાણ્યે પણુ વધ થાય, એવી પ્રવૃતિ એ ન કરે. ૨૬૦ અને છેલ્લી-છઠ્ઠી ‘રી’ છે-બ્રહ્મચારી. છ એ ‘રી'માં શિરમાર છે આ ‘રી’. વિષય-વાસનામાં ગળાબૂડ રાચેલા યાત્રિકે યાત્રાના અવસરે વિવેક કેળવવા ઘટે. વિવેકીનુ ચિત્ત વિશુદ્ધ બને છે. વિશુદ્ધ ચિત્તવાળાની વાસનાએ વિલય પામે છે, અને વાસના વિનાના આત્મા નિમ ળ બ્રહ્મચય નુ અધિષ્ઠાન મને જ છે. આ મહાન્ છ નિયમાનું પાલન કરનાર યાત્રિકોને સમુદાય મળીને તીથ યાત્રા કરે તે છરી’ પાળતા સંઘ કહેવાય. કેાઈ પુણ્યશાળી આત્માને ભાવ થાય કે-યથાશકિત આવા યાત્રા ળુઓને હું યાત્રા કરાવું. તેા એ નિમ ંત્રણદ્વારા યાત્રાળુએને ભેગા કરે, જે યાત્રા કરાવી ને સઘપતિ અને, સંઘપતિ એટલે સંઘના પતિ' નહિ, પશુ સંઘ જેના પતિ-સ્વામી અન્ય તેસંઘસેવક. શાસ્ત્રો કહે છે કે ; “ઈન્દ્રપદ અને ચક્રવતી પદ્મ પ્રશ'સનીય ખરાં. પણ એથી અધિક શ્લાઘ્ય તા ‘સંઘપતિપદ’ જ છે. કારણ કે-એ મહાન પુણ્યાયે જ પમાય છે.” પ્રાચીનકાળમાં અનેક પુણ્યાત્માએ આ પદના ભાજન અન્યા છે. સમ્રાટ્ સ પ્રતિ, મહારાજા કુમારપાળ, અને મત્રીશ્વર વસ્તુપાળ વગેરે એમાં અગ્રેસર છે. એ પુણ્યાત્માઓએ અનેક વાર મહાન્ સંઘયાત્રાએ કાઢેલી. સંઘયાત્રા કાઢવાના ફાયદા અનેકવિધ છે. સૌથી પહેલે લાલ સ ંધપતિને. કહે છે કેઆવે! સંઘ કાઢનાર આત્મા ચતુર્વિધ સંઘના દર્શન કરીને-ભકિત કરીને ક્રમશઃ તીથ કરપદ મેળવવા પણ શકિતમાન્ અને છે. પૂર્વે વર્ણવેલા છ નિયમેાના પાલક યાત્રાળુઓને તે અપૂર્વ આત્મિક લાભ છે જ. એ સાથે એમના મનેાબળની કયારેક કસેાટી પણ થાય છે. માગ માં એકલાં પડવુ, ભૂલા પડવું, હિસક વન્યપશુ તથા ચાર આદિના આકસ્મિક ભય, વગેરે અનેક સકામાંથી પસાર થવુ પડે. એથી એમનું મનોબળ મજબૂત અને-નીડર બને. આ પણ એક સુંદર ફાયદા છે. સંઘ જ્યાં જ્યાં જાય, પછી તે ગામડુ' હાય કે નગર હાય, ત્યાંના જૈન-જૈનેતર લેાકેાના હૈયામાં આ યાત્રિકોને જોઈને એક અપૂર્વ ભાવ પેદા થાય છે—અનુમાઢનાના. એના પ્રતાપે કંઈક ભદ્રજીવા પેાતાનુ કલ્યાણ સાધી જાય છે. કેટલાંય અધમી એ ધર્માંસન્મુખતા મેળવે છે. મિથ્યાત્વીઓને પણ સમ્યક્ત્વના સ્પશ થાય છે. કાઈ સ્થળે રાજશાસકોમાં જિનશાસનના વિરાધી તત્ત્વા હાય, અને તેથી સઘને હાનિ થતી હાય, તા એનું નિવારણ આ યાત્રા-સંધ દ્વારા થઈ શકે. યાત્રિકાની પવિત્ર ભાવના, સંઘપતિની વિલક્ષણ પ્રતિભા, અને ગુરુભગવંતાની અહિંસાપ્રધાન દેશના એ રાજશાસકોના દ્વેષભાવને ડામવા સમથ મને છે. પિરણામે સ્થાનિક જનતાને તથા આગ ંતુક સંઘને વિશિષ્ટ લાળા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy