SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ તુવેઆ વખતે આ બધુ નુકશાન દેખવા છતાંય આ કરાર કરવામાં આવ્યો, (કરવા પડ્યો) તે પછી શ્રીનગરશેઠ વગેરે શ્રેષ્ઠિવોને મનમાં લાગ્યું કે પૂજ્ય મહારાજ સાહેબ આપણા તીર્થા, અને તેના હક્કો જાળવી રાખવા માટે અથાગ જહેમત ઉઠાવે છે, અને અસાધારણ બુદ્ધિકુનેહથી સાધવામાં આપણને માદન કરાવે છે. તેઓશ્રીને આ કરારથી ખરેખર દુઃખ થયું હશે.’ આમ વિચાર આવવાથી એ ગુરૂભક્ત શ્રેષ્ઠિવાને આપદ્ધમ તરીકે પણ કરવી પડેલી ભૂલ અંગે ખૂબ લાગી આવ્યું. અને તેમણે (મિટિએ) પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખ્યું. ગે પત્રમાં તેઓએ પૂજ્યશ્રી પાસે અન્તઃકરણપૂર્વક ક્ષમાયાચના કરી. ૨૧૪ પશુ—પૂજ્યશ્રી તેા વિશાળ હૃદયના હતા. તેએાશ્રીના એક સિદ્ધાન્ત હતા કે—પેઢી જે કરે, તેના વિરોધ ન કરવા.’ અને આ કાર્ય પેઢીએ સંઘના હિતની રક્ષા માટે જ કરેલું. જો તે આ કાર્ય ન કરે, તે સંઘને મુશ્કેલીમાં મૂકાવાના પૂરા ભય હતા. આ સીમલા–કરાર થવાથી શ્રીસંઘના મસ્તક પર ખખ્ખુ વથી લટકતુ દુઃખનુ' વાદળ દૂર થયું. સધ અને સ્ટેટ વચ્ચે પુનઃ સારા સંધા સ્થપાયાં. અસહકારનું આંદોલન પૂરૂ થયું. એ બે વર્ષથી પ્રાણપ્યારા ગિરિરાજના દર્શન અને સ્પન માટે આતુર ખનેલા ભાવુકાના મહેરામણ પાલિતાણામાં ઉભરાયા. જાણે તૃષાતુર ચાતકખાળને મનગમતા મેહુલિયા મળ્યે, હજારા ભવ્યાત્માએ બે વર્ષથી અનેક પ્રકારના તપ-જપ આદર્યાં હતા, તે આજે સફળ થયા. ૨૪ મહિના સુધી વેઠેલા યાત્રા-વિરહના દુઃખને દયાળુદાદાના દર્શનથી લેકે ત્રિસરી જ ગયા. અહી. ખંભાતમાં–ચામાસુ પૂર્ણ થતાં શા. તારાચંદે સાંકળચંદ પટવાની વિન ંતિથી પૂજ્યશ્રીએ તેમને ત્યાં ચામાસું બદલાયું. કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગિરિરાજના પટ જીહારતી વેળાએ પૂજ્યશ્રીનું અંતર ગિરિરાજની સ્પર્ધાના માટે ઉત્સુક અને ઉત્કંઠ બન્યુ દયાળુદાદાના દન માટે ગદ્ગદ કઠે તેઓશ્રી પ્રાથના કરી રહ્યા. એ ભાવનામય સ્વરમાં જ તેઓશ્રીએ તે દિવસના વ્યાખ્યાનમાં ગિરિરાજને અને તેની યાત્રા માટે છ રી’ પાળતા સંઘ કાઢવાને મહિમા વર્ણવ્યેા. અને શ્રી તારાચંદભાઈ ને આ મહાતીર્થના સંઘ કાઢવાના ઉપદેશ આપ્યા. તારાચંદભાઈ એ એ ઉપદેશ ઉલ્લાસપૂર્વક વધાવી લીધા, અને સંઘની તૈયારી આદરી. એક મ'ગલ-દિવસે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છ ‘રી' પાળતા એ સંઘે ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. સેંકડો કલ્યાણકાંક્ષી આત્માએ એમાં જોડાયા. ગામોગામ નવકારશી, પૂજા, ભાવના અને વિવિધ આરાધના કરતા-કરાવતા એ સંઘ પાલિતાણા પહેાંચ્યા. યાત્રા છૂટી થયા પછી આ પ્રથમ છ ‘રી’પાળ સઘ હતા. એટલે પાલિતાણામાં આ સંઘનું સ્વાગત અપૂવ થયું. પાલિતાણા રાજ્યના દિવાનસાહેબ શ્રીચીમનભાઈ પણ સામૈયામાં આવ્યા હતા. ઘેાડા દિવસની સ્થિરતા દરમ્યાન શ્રીસંઘે ગિરિરાજની યાત્રાના-પૂજાભક્તિના મહાન લાભ લીધો. શુદિને ૧. પેઢીને પણ સિદ્ધાંત હતા કે-પૂજયશ્રીને પૂછ્યા સિવાય પેઢીનું તી કાર્યાં ન જ કરવુ. તે બંને (પેઢી તથા પૂજ્યશ્રી) આ રીતે હાવાથી જ શાસનના મહાન કાર્યો થવા પામ્યા, એ નિર્વિવાદ છે. Jain Education International For Private & Personal Use Only અંગેનું કે શાસનનું નાનુ પણ એકમેકમાં ઓતપ્રોત થઈ ગયા www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy