SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શાસનસમ્રાટ્ વવા આવ્યા. એ જોઈ ને પૂજ્યશ્રીએ શ્રાવકાને કહ્યું: “જ્યારે પ્રતિષ્ઠાની આવી વિશુદ્ધ અને મૉંગળ ક્રિયા ચાલી રહી છે, ત્યારે પણ આવી આશાતના થઈ રહી છે, તેા પ્રતિષ્ઠા પછી સૌ સૌના સ્થાને જશે ત્યારે શું નહિ થાય ? પછી તે આ જાટ લેાકેા પાછા ભૈરવજીને પૂર્વાંની જેમ જ દારૂ ચડાવશે. માટે આ આશાતનાનું નિવારણ થવુ જ જોઈએ.” આથી-જાટ લોકોને ઉગ્ર વિરાધ તથા ક્રૂર રાષ હાવા છતાંય રાતેારાત તે ભૈરવજીને ત્યાંથી લઈને માજીના ઉપાશ્રયમાં પૂસ્થિત ભૈરવની સાથે પધરાવવામાં આવ્યા. આમ થવાથી જાટલેાકાની ધમાલ દ્વિગુણિત મની. પણ પૂરતા સંરક્ષણ અને સખ્ત જાપ્તાને લીધે તેઓ એક પણ માણસને કે દેરાસરને કાંઈ નુકશાન ન કરી શકયા. જોકે ચામુડાજીના સ્થાનાન્તર પછી જાટ લાકોએ પનાલાલજી ઉપર ફેોજદારી કેસ માંડેલા. એ કેસ ત્યાં તંબૂમાં ખિલાડાના હાકેમ તથા ફે!જદાર સમક્ષ ચાલેલા. પણ એ કેસમાં તે કાવ્યા નહિ. હાકેમ સાહેબે જણાવ્યુ કે–” જૈનોના કબજાના અને જૈનોને માન્ય ચામુડામાતા કે ભૈરવજીને જૈનો ફેરવી શકે છે, ખીજે સ્થળે પધરાવી શકે છે.” આથી જાટલેાકેાના હાથ હેઠા પડ્યા. સ’. ૧૯૭૫ના મહાશુદ્ધિ પાંચમના પવિત્ર દિવસે ઘણા જ ઉત્સાહ અને ઉલ્લાસથી સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. ચારે મજલે થઈ ને કુલ ૧૮ પ્રભુજી, તથા શ્રીપા યક્ષ, પદ્માવતી માતા, વગેરેની પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી. પ્રતિષ્ઠા પછીનુ મૂળનાયક શ્રીસ્વયં’ભૂપાર્શ્વનાથ ભગવાનનું દિવ્ય તેજ હારી મન-નયનાને આકષી અને આંજી રહ્યું. પ્રતિષ્ઠાના તમામ ખર્ચના મહાન્ લાભ સૌંઘવીશ્રી અમીચંદ્રજી તથા ગુલામચદજીએ લીધા. ૨૩ ટંકની નવકારશી તેમના તરફથી થઈ. તેમણે ૨૪ ટકના આદેશ લીધેલેા, પણ પીપાડના એક સ્થાનકમાગી ભાઈ ને લાભ લેવાની ખૂબ જ ભાવના થતાં તેમની વિનંતિથી તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી તેઓએ એક ટકની નવકારશીના લાભ તેમને આપ્યા. ખાકી ૨૩ ટ”કની નવકારશી તેમણે જ કરી. શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ અહી રૂા. ૩૦ હજાર ખર્ચ્યા. માટા-ચબૂતરાના જીર્ણોદ્ધાર, એક નવા બંગલા અને એક નવી ધર્મશાળા, તેમણે કરાવ્યા. (અને લગભગ પ્રતિષ્ઠા પછી) ૨૦ વષૅ પન્ત વરસગાંઠના મેળા-મહાત્સવના લાભ પણ તેઓએ જ લીધેા.) શ્રીપનાલાલજી શરાફ, જાલમચંદ્રજી વકીલ વગેરે અગ્રણીઓના તન-મન-ધનને સહકાર સંપૂર્ણ પણે હતા. અપૂર્વ ઉમંગ સહ પ્રતિષ્ઠા નિવિદ્મપણે થઈ. પ્રતિષ્ઠાના દિવસે અષ્ટોત્તરી મહાસ્નાત્ર ભણાઈ ગયુ. સ્વામીવાત્સલ્ય આનંદ્રથી પતી ગયું. કુંભ નવગ્રહાદિકનેા વિસન વિધિ વિ. તમામ કાર્ય શાન્તિથી થયા, અને લેાકેા પણ હવે વિખરાવા લાગ્યા. એ વખતે “પાસેના ભાવી ગામમાં ૪૦૦ જાટ લેાકેા ભેગા થયા છે, અને હથિયારેાથી સજજ બનીને અહી–કાપરડાજીમાં આવીને તેાફાન મચાવવાના છે. દેરાસરને પણ નુકશાન કરવાના છે. અને આ તે હલકી પ્રજા કહેવાય, શુ' કરે તે કાંઈ કહેવાય નહિ.” આ રીતના ચાક્કસ સમાચાર આવ્યા. એટલે તરત જ ગઢ બહારના તમામ તંબૂ-રાવટી-શમિયાણાએ સંકેલી લેવામાં આવ્યા, અને ગઢ બહાર રહેલા તમામ લેાકા, તથા પૂજ્યશ્રી આદિ મુનિવરા પણ ગઢમાં આવી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy