SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કાપરડાના પુનરુદ્ધાર - ૧૭૩ આ દિવસે।માં આપણા મહાન્ ચરિત્રનાયકશ્રી કાપરડાજીથી છ ગાઉ દૂર આવેલા બિલાડા ગામમાં બિરાજતા હતા. લાધી ચેામાસું કરી, બીકાનેર-નાગાર–મેડતા–જેતારણ થઈ ને તેઓશ્રી ખિલાડા પધાર્યા હતા. બિલાડાના આગેવાન શ્રાવક શ્રી પનાલાલજી શરાફ્ વગેરેને લાગ્યું કે—પૂજ્યશ્રી એક સમર્થ્ય શાસનનાયક મહાપુરૂષ છે. તેઓશ્રી જો આ તીના ઉદ્ધારનું કાર્ય હાથમાં લે, તે જરૂર થઈ જાય. આ વિચારથી તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને સ` વિગતથી પૂજયશ્રીને વાકેફ કરીને વિન ંતિ કરી કે : આપ સાહેબ અહીં પધાર્યાં છે, તેા એકવાર કાપરડાજી પધારો. આપના ઉપદેશથી એ તીથ ના ઉદ્ધાર થઈ જાય તે ઘણુ સારૂં'. પૂ. ધસૂરિ મ., પૂ. મેહનલાલજી મ., જેવા મુનિપ્રવા અહી' પધારી ગયા છે, પણ હજી સુધી કાંઈ બન્યું નથી. પણ હવે આપશ્રી કાપરડાજી પધારેા, ઉદ્ધાર કરાવેા, અને ઘાર આશાતના નિવારા. તીર્થાંદ્ધારને પેાતાનું પરમધ્યેય માનનારા પૂજ્યશ્રીએ એ વાત સ્વીકારી, અને બે-ચાર દિવસ પછી કાપરડાજી પધારવાનું નક્કી કર્યુ. આ વખતે જોધપુરના વતની શ્રીકાનમલજી પટવા, શ્રી સમરથમલજી, શ્રી જાલમચંદજી વકીલ વિ. આગેવાના પૂજ્યશ્રીના વક્રનાથે ખિલાડા આવ્યા. માર્ગમાં તે શ્રી કાપરડાજીની યાત્રા તથા ત્યાં પ્રભુજીની પૂજા કરી, વરખ છાપીને આવેલા. પૂજ્યશ્રીના દર્શન–વંદન કરી, ઉપદેશ શ્રવણુ કરીને તે જોધપુર ગયા. આ પછી ચારેક દિવસ ખાદ પૂજ્યશ્રી-સપરિવારે કાપરડાજી તરફ વિહાર કર્યાં. સાથે ખિલાડાના પચીસેક ગૃહસ્થા હતા. બિલાડાથી ચાર ગાઉ દૂર આવેલા ‘ભાવી’ ગામમાં ત્યાંના શ્રી જાવતરાજજીએ સર્વ સમુદાયની ખૂબ અનુમેદનીય ભક્તિ કરી. ત્યાં એક દિવસ રહીને ખીજે દિવસે કાપરડાજી પધાર્યા. કાપરડાજીમાં દેરાસરની ફરતા વિશાળ ગઢ છે. અને તેમાં ચારે તરફ વિશાળ ચેાક છે. મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર દિશાનું છે. પણ તે બંધ રહેતું હતું અને પૂર્વ દિશાના દરવાજો ચાલુ હતા. તેની અંદર ખન્ને બાજુ માટા દરીખાના હતા. તેમાં એક એક એરડી હતી, તે પણ જીણુ થયેલી. ત્યાં અવગ્રહ માંગીને પૂજ્યશ્રીએ ઉતારા કર્યાં. પછી સૌ દેરાસરે ગયા. નીલવર્ણા અને અદ્ભુત શ્રીસ્વયંભૂપાર્શ્વનાથના દર્શન કરીને સૌએ અનહદ આહ્વાદ અનુભવ્યે. જમીનથી ૯૫ ફુટ ઊંચા-શિખરબંધી અને ચાર માળના આ ચતુર્મુ`ખ પ્રાસાદમાં શ્રી સ્વયંભૂપાર્શ્વનાથની એક જ પ્રતિમા હતી. જોધપુરના ગૃહસ્થાએ ચારેક દિવસ પૂર્વે જે આંગી-પૂજા કરેલી, તે જ અત્યારે વિદ્યમાન હતી. ત્યાર પછી કેાઇએ પણ ન્હવણ કે પૂજા કરેલ નહિ. દેરાસર અતિજી અનેલું હતું. ચારે તરફ કબૂતર વિ. પંખીએએ માળા કર્યાં હતા. તેમની હગાર અને પીંછાના ઢગેા સર્વત્ર પથરાયેલા હતા. એક દેરીમાં ચામુંડાજી, તથા ખીજીમાં ભૈરવજી પણ પૂજ્યશ્રીએ જોયા. આવી જીદશા તથા ઘાર આશાતના જોઈ ને પૂજ્યશ્રીનું હૃદય દ્રવી ઉઠયું. તેઓશ્રીના હૈયામાં આ તીર્થના ઉદ્ધારની ભાવના જાગી. સૌ પ્રથમ તેએશ્રીએ ખિલાડાવાળા પાસે દેરાસર તેમજ ધમ શાળાના કમો લેવરાવી લીધા, નિયમિત પૂજા—સેવા પ્રવર્તાવી, અને વહીવટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy