SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શિવલાલજી કેાચરે તપાગચ્છના ઉપાશ્રય ખંધાવવાનું નક્કી કર્યું. અને શિવદાનજી કાનુગાએ એક ધર્મશાળા બંધાવી આપવાના નિર્ણય કર્યાં. ત્યાર પછી એ ત્રય ગૃહસ્થા તરફથી ફ્લાધીમાં દેરાસર–તપગચ્છીય ઉપાશ્રય તથા ધર્મશાળા ધાયા. ખરતરગચ્છીય આગેવાન શ્રી સૌભાગ્યચંદજી ગુલેચ્છાને સામાયિક કરવાની રૂચિ ઘણી હતી. તેથી તેઓ પૂજ્યશ્રી પાસે આવીને સામાયિક કરતા. અને કરેમિભ ંતે !” પણ પૂજ્યશ્રીના શ્રીમુખે જ ઉચ્ચરતા. હવે ખરતરગચ્છમાં સામાયિક લેતી વખતે ૩ વાર *કરેમિલ તે’ ઉચ્ચવાના વિધિ છે. જયારે તપગચ્છમાં એક જ વાર ઉચ્ચરવાના વિધિ છે. તનુસાર પૂજ્યશ્રી એકવાર ઉચ્ચરાવતા. આ જોઈને ખીજાં ખરતરગીય ભાઈ એ સૌભાગ્યચ દેજીને એ વિષે ટકાર કરવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું: પૂ. મહારાજ સાહેબના શ્રીમુખે એક જ વખત પણ આવા શુદ્ધ અને પવિત્ર શબ્દો સાંભળવા કયાંથી મળે ? મને તે તેઓશ્રીના શ્રીમુખથી એક વાર પણ ‘કરમિલતે’ સાંભળીને ખૂબ આહ્લાદ થાય છે.” આવા હતા એ ભદ્રપરિણામી અને આગ્રહમુકત શ્રાવકેા. ફ્લેાધીમાં એક આશ્ચર્યકારક બીના એ બની કે—પૂજ્યશ્રી જ્યારે વ્યાખ્યાન–સમયે વ્યાખ્યાનની શરૂઆત કરે, ત્યારે પાટની સામેની દિવાલના એક નાના ગેાખલામાં એક પારેવુ (કબુતર) આવીને સ્થિર બેસી જતું અને વ્યાખ્યાન પૂર્ણ થાય કે તરત જ ઉડી જતું. આવુ એક-બે દિવસ નહિ, પણ પૂજ્યશ્રી જ્યાં સુધી લાધીમાં રહ્યા, ત્યાં સુધી કાયમ સમયે એ પારેવું આવીને વ્યાખ્યાન સાંભળતું. અનેક ગૃહસ્થા તથા મુનિવરોએ એ નજરે જોયેલી વાત છે. જોનારાને પ્રતીતિ થતી કે—તિય ચમાં પણ કોઈ પૂર્વ સંસ્કારના પ્રભાવે સ જ્ઞા અને સમજણુ હોય છે. વ્યાખ્યાન લેાધીમાં રથયાત્રાના રથ-ઇન્દ્રધ્વજ વિ. સાધને શ્રીસ'ઘને ઉપદેશ આપ્યા. વિશાળહૃદયી પૂજ્યશ્રીએ છે, સંઘમાં પણ વિવિધગચ્છીય શ્રાવક છે, તેા થાય, તે ઘણું ઉત્તમ થાય. આ શાસનસમ્રાટ્ નહાતા. તે કરાવવા માટે પૂજ્યશ્રીએ વિચાયુ” કે—અહી’૮૪ ગચ્છના ઉપાશ્રય રથયાત્રાના સાજ પણ ૮૪ ગચ્છને તેઓશ્રીએ સંઘને એ વિચાર જણાવીને રથયાત્રાના સાજ કરાવવા માટે સર્વાંગચ્છીય ટીપ શરૂ કરાવી. એમાં તપગચ્છ, કમળાગચ્છ વિ. ગચ્છાની માન્યતાવાળા ભાવિકોએ સારી રકમ ભરાવી. અહીં કમળાગચ્છના યતિશ્રી પ્રેમસુંદરજી હતા. તેઓ પૂજ્યશ્રીની સેવા માટે આવતા. તપાગચ્છના યતિ શ્રીકેશરીસાગરજી હતા. તેએ ખૂબ અનુભવી અને વયેવૃદ્ધ હતા. તે પણ પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યબુદ્ધિથી સેવા કરવા આવતા. તપગચ્છના દેરાસરના વહીવટ તેમના હસ્તક હતા, તે પૂજ્યશ્રીએ સ`ઘને સોંપાવી દીધા. Jain Education International અહી' યતિએ હસ્તલિખિત પુસ્તકો વેચવા આવતા. મથેણ જાતિના લેાકેા પણ જૂના પુસ્તક વેચવા આવતા. તેઓ તાળી તાળીને પુસ્તકા વેચતા. પૂજ્યશ્રી પાસે તેઓ આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને ‘સરસ્વતીને તાળવાની’ ના પાડી, અને ક્ષેાકેાની ગણત્રી કરીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy