SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડમાં ભૂમિડન ૧૫૫ રહેતા શ્રીનારાયણ સુંદરજી રાતેારાત સામેશ્વરની નાળના રસ્તે ઉંટ દ્વારા સાદડી જઈને પાછાં તે જ રસ્તે ઉંટ દ્વારા રિચર્ડ લઈ આવ્યા. મુકરર થયેલા દિવસ ઉપર પણ એ દિવસ વીતી ગયા, પણ પેલા-ગુલાબચંદજી તે ઉપાશ્રયે ડોકાયા જ નહિ. પૂજ્યશ્રીએ થાણુદારને કહ્યું : જુઓ, હજી સુધી કેાઈ સમાચાર આપવા પણ નથી આવ્યું. આથી થાણુદારે ગુલામચંદને ખેલાવી મગાવ્યા. હવે બનેલું એવું કે– શ્રીકાળુરામજી મ. પૂજ્યશ્રીની સવામુખી પ્રતિભાથી વાકેફ હતા. અટલે તેઓ આવી વાતથી દૂર રહેવા ઇચ્છતા હતા. જ્યારે ગુલાબચંદ્રજીએ તેમની પાસે જઇને શાસ્ત્રાર્થીની વાત જણાવી, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા કે ઃ વગર પૂછ્યું આવું ડહાપણુ કરવાનું તમને કેણે કહ્યું ? જાવ, હું શાસ્ત્રાર્થ માટે નથી આવવાના. એટલે ગુલાખચંદજી કયે માઢે ઉપાશ્રયે આવે ? પણ જ્યારે થાણુદારે ખેાલાવ્યા, ત્યારે તેએ આવ્યા. વ્યાખ્યાનના સમય હાવાથી ૫૦૦ જેટલી મેદની એકત્ર થયેલી. થાણુદારે શાસ્ત્રાર્થ ખાખતમાં પૂછ્યાં તેમણે કહ્યું કે : અમારા આચાર્યજીને તાવ આવે છે, એટલે વિહાર કરીને અહી' નહિ આવી શકે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : જુએ થાણુદાર ! આ આમ કહે છે. જે હેાય તે ખરૂં, પણુ હવે શું કરવુ છે ? તે કહેા. જવામમાં ગુલામચંદ્રજી કહે : “સાહેબ ! અમારા આર્યા'ને શાસ્ત્રાર્થ માટે લાવીએ તેા કેમ ?” તેમની ધારણા હતી કે – મહારાજજી ધરાર ના જ ભણશે. પણ પૂજ્યશ્રીએ કહ્યું : “આર્યા–તુરીયા-ચીભડા-સખ લાગે. ને લાના હૈ। સેા લાએ. આયંકા લાવેગા તે ભી હમ તૈયાર હૈ' અને પછી થાણુદારને ઉદ્દેશીને કહ્યું : “આ એ દિવસમાં આર્યાને અહી લાવવાનુ અને તેની જોડે શાસ્રા કરવાનુ અમને કહે છે. અમે એ માટે તૈયાર જ છીએ. જોકે હજી સુધી મારી જિંદગીમાં મારે કોઇ દ્વિવસ સ્ત્રી સાથે ખેલવાના પ્રસંગ આવ્યેા નથી, અને આવશે પણ નહિ. પણ આ પ્રસગ એવા છે કે જેમાં મારે સ્ત્રી સાથે ખેલવુ પડશે.” પછી સૌ સમક્ષ નકકી કરીને ગુલાબચંદજી ગયા, એમના મેાટા આર્યાજી જે ગામમાં હતા ત્યાં. બધી વાત કરી. તે આય્યજીએ તા તેમના ઉધડા જ લઈ નાખ્યું કે “તમને આવુ' કરવાના અધિકાર કોણે આપ્યા ? હું શાસ્ત્રાર્થ કરવા આવવાની નથી ’’ આ એ જ આર્યાંજી હતા કે-જેએ ગઢબેાલમાં પૂજ્યશ્રીની સામે વ્યાખ્યાન કરવા બેઠેલા. તેએ તે જ વખતે સમજી ગયેલા કૅ આ મહારાજજી પાસે આપણું કેાઈ નુંય ગન્તું નથી. ગુલાબચંદ્રજી વીલે મેઢે પાછા આવ્યા. પણ ઉપાશ્રયે ન ગયા. પૂર્વની જેમ ઠરાવેલા દિવસને એ દિવસ વીત્યા, તે। ય કોઇ સમાચાર ન મળવાથી પૂજ્યશ્રીએ થાદારને ખેલાવીને કહ્યું : આ લોકો કેવા નુઠ્ઠા છે ? શાસ્રાની ડાલી વાતેા કરીને ફક્ત અમને હેરાન જ કરે છે. આ સાંભળીને થાણુદારે ગુલાખચંદ્રજીને ખેલાવ્યા. આ વખતે ઉપાશ્રય માનવ-સમૂહથી ચિકકાર હતા ગુલાખચ ધ્રુજી આવતાં જ પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યાં : કેમ, શું જવાખ લાવ્યા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy