________________
શ્રી. મોહનલાલ દલીચંદ દેશાઈ વિનતિ તે કીજે પ્રભુતેહને, જેથી સીઝે કાજ રે; ચંદ્રવિજય કહે તેહને ન કિજિએ, જેહને મુખ નહી લાજ રે. મારો૧૫
ઢાલ-નણદલની પ્રીતમ! એ પ્રીતમ! પોષ માસ તે આવિયે, જે વિરહીને દુઃખકાર; વાલમ ! રાત જાએ કિમ પાસની, નારીને વિણ ભરતાર ? વાલમ! ૧૬ - વેગે પધારો હા મંદિરે, સારો વંછિત કાજ; વાલમ !
નિજ સ્નેહી ન મૂકીએ, સાહિબ ! ગરિબનિવાજ! વા. આંકણું. ૧૭ જીવન એ જીવન દેવે કાં વિરહી સરજીયાં? જે નહિ પુહચે આસ; વા વિરહ-વિયેગી માણસા, નિશદિન ઝરે નિરાસ. વાલમ ! વેગે. ૧૮ સાહિબ ! એ સાહિબ! મહિર આણું મનમાં ઘણી, સારે છેસંગે અંગ વાટ નેહ ધરી નિજ ઘર આવી, કરો અંગે ઉછરંગ. વાલમ ! વેગે. ૧૯ પ્રીતમ! એ પ્રીતમ ! પ્રારથીયાં પડે નહિ, જે જગે ઉત્તમ હોય; વાવ ચંદ્રવિજય પણ ઈમ કહે, તે સમ અવર ન કેય. વાલમ ! વેગે. ૨૦
ઢાલ–પ્રીત પૂરવલી પાલિઈ–એ દેશી મનોહર માહ માસ આવીયે, ના મુખ ભરતાર, સુગુણ નર. આંબા મર્યા અતિ ભલા, કેયલ કરે ટહુકાર. સુગુણ૦ ૨૧
પ્રીત પ્રગટપણે પાલિઇ, પાલિઇ ઉત્તમ નેહ, સુગુણ - પ્રારથીયાં પડે નહી, જે જગે ધરિઇ દેહ, સુગુણ૦ આંકણું. ૨૨ વિરહી ને ગહિલાતણી, સરખી જગ જોઈ સુગુણ કાજ અકાજ વિચારણા, તેહને મને નવિ કાઈ, સુગુણ પ્રીત ૨૩ હયડાની જે વારતા, તે અવર આગલ ન કહેવાય, સુગુણ મન-દુઃખ મનમાંહિ વીસમે, જેમ કુવાની છાંતિ, સુગુણ પ્રીત. ૨૪ મોટે બોલ જે બેલિનેં, નવિ પાલે ધરી નેહ, સુગુણ ચંદ્રવિજય કહે સાંભલે, માણસ ન કહિઈ તેહ, સુગુણ પ્રીત. ૨૫
રાગ-ફાગ આ છે ફાગુણ માસ મનેહર, સુંદર સુખકર જેહ, લેક રમે રંગે જેણે ઠામે, સુંદર ચિત્ત ધરી નેહ. ૨૬
મનહર ફાગુણ આવીઓ હો, જેહ ભેગી સુખકાર, મનહર૦ આંકણી. સી-સિદ્ધ થાય. ગરિબનિવાજ-ગરીબ પર દયાળુ. મહિર-દયા. પ્રારથીયાં-પ્રાર્થીઓ-પ્રાર્થના કરનારા ગહિલા-ઘેલા. શતાબ્દિ ગ્રંથ ]
* ૧૭૧ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org