________________
શ્રી ચંદ્રવિજયકૃત સ્થૂલિભદ્ર કોશાના ખાર માસ
ધમય ધૂપમય માદલ વાજે, તથ તથ તાલ કે સાલ; ખેલા હૈા ખેલે નવ નવ ભાંતિ, ઉછળે અખિલ ગુલાલ. મનેા૦ ૨૭ અવલ કેસરીઆ કસુંબા પહિરી, હીર ચીર ખેલે ખાંતિ નવ નવ ભાતે, સુદંર પહેરી ઉર’ગ ધરે સમ લેગા, ક્રીડા કરઈ પશુ પ્રીતમ વિષ્ણુ મુઝ ન સુહાવે, ક્ષતિ ઉપર જેમ પ્રીતમ ! આવા ઘર માહુરે, પવિત્ર કરે મુઝ કાય; ચન્દ્રવિજય પણ શીખ ક્રેઇ
ઈમ
કહે, તુમ્હેં મનિ મહિર ન થાય. મનેા ૩૦
: ૭ :
હાલ
ચૈત્રે ચંપા મેરીએ, સલ ફૂલ્યા કાયલ કરે ૨ે ટહુકડા, ભમર કરે હા
Jain Education International
ટકૂલ;
દુકૂલ, મના૦ ૨૮
ઉદાર;
ખાર. મના૦ ૨૯
સહકાર; ગુજાર.
સસનેહી ! સુણ્ણા વિનતિ, મારા હા પ્રાણ આધાર ! વિરહ-વિયેાગી માણસાં, કાં કીધાં કિરતાર ? સસનેહી ! આં૦ ૩૨ પ્રાણપાંહિ જે વાલહા, જે વિષ્ણુ ઘડિય ન જાય; તેહ તણે રે વિયેગડે રે, દેવ દેખાડે કાં કાય ? સસનેહી! ૩૩ જગમાં પંડિત ઇમ ભણે, સજન ન કરે। હા કાય; સાજનમાં સુખ જેટલાં, તે ફરીને દુ:ખ હાય. સસનેહી ! ૩૪ વહિલા આવે રે મંદિરે, કીજે ક્રીડા અપાર; ચંદ્રવિજય કહે
નારિને, સતે।ષે
ભરતાર. સસનેહી ! ૩૫
: ૮ :
ઢાલ-ઇડર આંબા આંબલી રે-એ દેશી
વૈશાખ માસ મનેાહરુ રે, ભાગી ભમર સુખકાર; નારિ સાથે રમે તેહસ્યુ કે, આપ આપણા ભરતાર. સુહુ કર ! આવા અહુ ઘરબાર,
For Private & Personal Use Only
૩૧
૩૬
એહ વાત છે સુખકાર. સુકર ! એ આંકણી. તુ સ્વામી ! સુણુ વિનતિ રે, તુમ્હેં મહિર ન થાય; ઉત્તમ લક્ષણ એ નહી હૈ, સ્નેહી કમ મૂકાય ? સુ૦ ૩૭
માદલ-મૃદંગ, તબલાં. અવલ-પહેલા નંબરના, ઉત્તમ. કસુંબા-સાલ. પટફૂલ-સુંદર કપડાં. ખાંતિખ`તથી.દુકૂળ-રેશમી સુંદર વસ્ત્ર, ક્ષતિ-ક્ષત એટલે ધા. પ્રાણપાંહિ-પ્રાણ કરતાં. સુલકર-શુભંકર-શુભ કરનાર,
* ૧૭૨ *
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org