________________
શ્રી ચંદ્રવિજયકૃત યૂલિભદ્ર કોશાના બાર માસ તુઝ વિરહ મુઝને સહી રે, માસ વરસ સમ થાય, દિલ પ્રાણ ધરું કિમ તુઝ વિના રે ? તે કહે મુને ઉપાય, દિલ૦ ઘરજે દેહને મન માનિયા રે, તે તેને મન દેવ, દિલ૦ ચંદ્રવિજય કહે સાંભળો રે, સ્નેહની એવી ટેવ, દિલ૦ ઘર
: ૨ :
હાલ-વિછિઆની કાર્તિક માસ મનહરુ, સખી સુંદર દેહનો વાન રે; લાલ, આંગણે ટહુકી ટાઢડો, નારિ ચિત્ત મંતનું ધ્યાન રે. વાહે સાજન કોઈ કહે આવતો, તસ આપું સેવનથાટ રે, લાલ, વલી દેઉં લાખ વધામણી, તસ પાથરું સખરા પાટ રે. વા૦ ૭ આંકણી. સુણ પરદેશી પંથીઓ ! માહરો નાહ દીઠે કિહાં એ સાર રે; લાલ, મયગલની પરે માચત, રૂપે રતિપતિ આહાર રે. વાહ૦ ૮ શૂર સાહસિકશિરોમણિ, એ તો સુંદર રૂપ અપાર રે, લાલ, નેહ નિપુણ ગુણ આગર, માહરે જીવન પ્રાણધાર છે. વાહ૦ ૯ નારી તે પૂછે ધરિ નેહર્યું રે, પરદેશી પંથી અનેક રે; લાલ, ચંદ્રવિજય કહે નેહથી, નવિ બાલાએ ધરી ટેક રે. વાલ્હોત્ર ૧૦
: ૩ :
દેશ-સહિ રે સમાણીની. માગશર માસ મનોહર આયે, લેકાણે મન ભાયે રે,
માહરે પ્રીતમ ના. વાટ જેઉં માહરા વાલમની, ઉલટ ધરીય સવાયે રે. માહ૦ ૧૧ સાંજલિ સજન! વિનતિ માહરી, કાં મુઝ મૂકે નિરાસ રે ? તુઝ મુઝ અંતર ન હતો સ્વામી !, તુઝ રહેતાં મુઝ પ રે. માહરો૧૨ સુંદર નેહ ધરતા મુઝસ્યું, ક્ષણ એક અલગ ન થાતો રે; તે સજન પરદેશી હુએ, તેહને વિરહ ન સહુ તિલમાતો . મારો૧૩ તું સ્વામી ! મુઝ અંતર્યામી, ક્ષણ એક અલગે ન થાય રે;
તું પ્રાણનાથ પરમેશ્વર મારે, તમ વિણ ક્ષણ ન સુહાય છે. માહ૦ ૧૪ સંખરા-સારા. નાહ-નાથ. મયગલ-હાથી. રતિ પતિ-મદન. અણુહાર-અનુસાર-જેવો.આગ-આગરખાણ. તિલમાત-તિલમાત્ર–જરાપણ.
* ૧૭૦ *
[ શ્રી આત્મારામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org