________________
ડ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા
૮
મંદાક્રાંતા સૂત્રો જેમાં અમલ જેલ છે અર્થગંભીર મીઠાં,
સિદ્ધાંતના પ્રબલ ઉછળે જ્યાં તરંગે ગરીઠા યુક્તિરૂપી સરસ સરિતા સંગમ-સ્થાન યુક્ત,
ચારુ એ શ્રુતજલનિધિ વર્ણ”વા કેણ શક્ત ધીમતિની પણ મતિ ગતિ તાગ જેને ન લાવે,
બુદ્ધિ જેમાં બુધજનતણી ક્યાં ય ૧૩નિરુદ્ધ થા; દેખીને જ્યાં ગુણગણ-મણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચા એ શ્રુતજલનિધિ વર્ણ”વા કેણ શક્ત?
વસંતતિલકા પદને ય જિન દર્શનમાં સમાય,
૧૪અંગાંગભૂત જ્યમ અંગ શરીરમાં ય; અભેધિમાં નર્દી-ન તે નદીમાં નિહાળ!
માલામહીં મણિ, મણિમહિં નો'ય માળ. એકાંતિકી વચન પદ્ધતિ ક્યાં અશુદ્ધ?
પૂર્વાપરે પણ વિસંવદતી વિરુદ્ધ ને ક્યાં વિશુદ્ધ અવિરુદ્ધ જિદ્ર વાણી? ” ૧૬ખદ્યોત ક્યાં? રવિ કિહાં? બુધ તે પ્રમાણી!
| ઉપજાતિ અનંત ધમત્મિક વસ્તુ–અત્ર,
સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લપે,
સર્વસ્વ તેનું નૃપ લે જ કેપે, જ્યાં નિત્ય નાના નય નૃત્યકારી,
- સત્ સપ્તભંગી વિલસે રસાલી; પ્રમાણ તે વાદ્ય વીણા વગાડે,
વાગરંગભૂ૮ વિસ્મય આ પમાડે.
૧૦
૧૨. મેટા મોટા. ૧૩. સંધાઈ જાય, મુંઝાઈ જાય. ૧૪. અવયવે જેમ શરીરના અંગભૂત હોય છે તેમ. ૧૫. વિસંવાદ કરતી, અસંબદ્ધ. ૧૬. આગીઓ. ૧૭, સ્યાદ્વાદની મુદ્રામહેર-છાપ. ૧૮. વાગદેવી-સરસ્વતીની રંગભૂમિ.
શતાબ્દિ મંચ ]
જ ૪૫ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org