SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વ્યવહાર સૂત્ર:-વ્યવહાર ધર્મના પાંચ ભેદ (૧) આગમ વ્યવહાર, ૩. મહાપચ્ચકખાણ:- ચારિત્રર્વત મુનિવરો શુધ્ધ અણસણ (સંથારો) (૨) શ્રત વ્યવહાર, (૩) આશા, (૪) ધારણા અને (૫) જીત આરાધી શિવપદ પામ્યા તેનું કથન છે. વ્યવહાર કહી ઉત્સર્ગ અને અપવાદ માગનું કથન છે. ૪. ભત પયાઃ- કામભોગ, સ્નેહ ને દૃષ્ટિરાગ તજી જિનાજ્ઞા. પ્રાયશ્ચિતના ભાંગા છે. પાળી જે મુનિવરો મોક્ષ પામ્યા તેમનું વર્ણન છે. જીતકલ્પ સૂત્રઃ- આલોયણા-પ્રાયશ્ચિતનું નિરૂપણ છે. તંદુલ વેયાલિયઃ- જન્મ-મરણ અને ગર્ભના દુઃખોનું અને ૫ નિશીથ સૂત્રઃ- ચાર ભેદે પ્રાયશ્ચિત (૧) ગુરુ માસિક, વૈરાગ્ય પોષક વિચારનું વિસ્તત વર્ણન છે. (૨) લઘુ માસિક, (૩) ગુરુ ચૌમાસિક અને (૪) લઘુ ૬. ગણિ વિજજાઃ- તિથિ, વાર, અને શુભ મુહૂર્તે શુધ્ધ ધર્મ ચૌમાસિક કોને લાગે અને તેની વિધિ બતાવી ઉત્તમ આચારધર્મ આરાધી, જે મુનિવરો શિવપદ પામ્યા તેમનું વર્ણન છે. પાળવાનું કથન છે. ૭. ચંદા વિજઝયઃ- સંસારમાં સમાધિ મેળવવી અતિ દુર્લભ છે મહાનિશીથ સૂત્રઃ- શ્રાવકના ઉપધાનાદિ આચારનું અને સાધુના તેનું રૂડું નિરૂપણ છે, તે આચારધર્મનું વિસ્તૃત કથન છે. નમસ્કાર મહામંત્રને મહાશ્રુતસ્કંધ આ સૂત્રમાં કહેડ્યો છે. ૮. દેવેન્દ્ર સ્તવનઃ- ઈન્દ્રાદિ દેવોએ મેરૂ પર્વત પર પ્રભુની સ્તવના. કરી તેનું વર્ણન છે. બે ચૂલિકા સૂત્રો : ૯. મરણ સમાધિઃ- અંતકાળે જે મુનિવરો સમાધિ સાધી શિવપદ નંદિ સૂત્રઃ- પાંચ જ્ઞાન (૧) મતિ, (૨) શ્રત (૩) અવધિ, પામ્યા તેનું વર્ણન છે. (૪) મન:પર્યવ, અને (૫) કેવળ જ્ઞાનનું વિસ્તૃત કથન છે. જ્ઞાન ગ્રહણ કરવાની વિધિ કહી છે. સ્થવીરાવલી કહી છે. ૧૦. સાંથારગઃ- વૃક્ષની જેમ સ્થિર રહી પાદોપગમન સંથારો દ્વાદશાંગીને શાશ્વતી કહી તેના નામ આ પ્રમાણે કડ્યા છે : (અણસણ) આદરી જિનેશ્વરો તથા મુનિવરો સિધ્ધપદ પામ્યા (૧) પંચાચાર પ્રતિપાદક “આચારાંગ', (૨) સ્વ-સમય – 0 તેનું વર્ણન છે. પરસમય પ્રતિપાદક “સુયગડાંગ", (૩) એક આદિ દશ - ઉપરોકત ૪૫ આગમમાંથી સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયો. સ્થાનક પ્રતિપાદક “ઠાણાંગ', (૪) એક આદિ કોટાકોટી ૧૧ અંગ - દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું છે તેથી, ૧૨ ઉપાંગ, ૪ મૂળ તે બોલી પ્રતિપાદક સમવાયાંગ (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ અથતુ શ્રી ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદિસૂત્ર ને અનુયોગદ્વાર સૂત્ર, અને ભગવતી સૂત્ર, (૬) દ્રષ્ટાંતોથી ન્યાયનું સ્થાપક શાતા ધર્મકથા, ૪ છેદ સૂત્રો તે, (૧) નિશીથ, (૨) વ્યવહાર (૩) બૃહકલ્પ અને (૭) શ્રાવક કરણી દર્શક “ઉપાસક દશાંગ", (૮) અંત સમયે (૪) દશાશ્રુત સ્કંધ અને ૩૨ મું આવશ્યક સૂત્ર માત્ર ૩૨ આગમને સર્વ કર્મ ક્ષય કરી કેવળ પ્રગટાવી સિધ્ધ થનારના ચરિત્રો તે માને છે. અંતગડ દશાંગ, (૯) અનુત્તર વિમાનોમાં ઉપજવાવાળાના સમાપન અથતુિ આગમસાર :ચરિત્રો તે “અનુત્તરોવવાઈ દશાંગ, (૧૦) આશ્રય- સંવરનું પ્રશ્નોત્તર દશક “પ્રશ્નવ્યાકરણ', (૧૧) સુખદુઃખ રૂ૫ કર્મ આ સર્વ આગમનો સાર અનંતા તીર્થંકર ભગવંતોએ શ્રી આચારાંગ સૂત્રમાં જે ફરમાવ્યો છે કે “ કોઈ પણ જીવની હિંસા ન કરો, તેને વિપાકનું સ્વરૂપ બતાવનાર “વિપાક સૂત્ર” અને (૧૨) જ્ઞાનનો પીડા પણ ન ઉપજાવો, મનથી પણ તેને દુભવો નહિ. સંપૂર્ણ મહાસાગર તે “દૃષ્ટિવાદ” આ દ્વાદશાંગીને આચાર્ય ભગવંતની દયામય અહિંસા ધર્મ પાળો તેને તો જૈન માત્ર માને છે.” ગુણરત્નની “પેટી” કહી છે. મહર્ષિ વેદવ્યાસે હજારો શ્લોક પ્રમાણ મહાભારત રચ્યું, ત્યારે અનયોગદ્વાર સૂત્રઃ- તીર્થંકરના અર્થરૂપ વચનોની વિસ્તૃત કોઈ સામાન્ય માનવીએ કહ્યું આટલું બધું ક્યારે વંચાય ને કેમ વ્યાખ્યા કરવી તે “ અનુયોગ ” આમાં શ્રુતજ્ઞાન, આવશ્યક, સમજાય, ટુંકમાં સાર કહો તો સારૂ-ત્યારે મહર્ષિએ માત્ર અધ જ ઉપક્રમ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાનુપૂર્વી, ઉપશમાદિ છ ભાવ, ૭ શ્લોકમાં સાર કહયો કે “પરોપકાર પુણ્યાય, પાપાય પરપીડનમ્ // સ્વસ ૮ વિભક્તિ, ૯ રસ, ૧૦ નામ, પ્રમાણ, નય, નિક્ષેપ, પરોપકાર કરવાથી પુણ્ય બંધાય છે, પરને પીડા દેવાથી પાપ બંધાય સંખ્યા, પલ્યોપમ, સાગરોપમ, અનંતના ભેદાનભેદ બતાવ્યા છે. દ્રવ્યને ભાવ સામાયિકનું સ્વરૂપ કહયું છે. છે.” તેજ પ્રમાણે જિનેશ્વરના આગમ તો મહાસાગર પ્રમાણ છે, પણ વીરપ્રભુ એ તેનો સાર માત્ર અધ ગાથામાં કહી દીધો છે :દશ પયા ધમ્મો મંત્રલ મુશ્ચિઠે અહિંસા સંજમો તવો દશ વૈકાલિક સુત્ર ૧. ચઉસરણ:- છ આવશ્યકના હેતુ સમજી મુનિવરોએ અરિહંતાદિ દયામય, અહિંસા, સંયમ, અને તારૂપી ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ ધર્મ ચાર શરણ સ્વીકાર્યા તેનું કથન છે. છે. કારણ કે તેનું શુધ્ધ ભાવે પાલન કરવાથી અનંતા જીવો મુક્તિને આઉરપચ્ચકખાણઃ- જ્ઞાનાચારાદિ પાંચ આચાર અને બારા પામ્યા છે. હાલ મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે, અને ભાવિમાં પામશે.” વ્રતના અતિચાર તજી શ્રાવકોએ શુભ ભાવના ભાવવી તેનું તેવા ઉત્કૃષ્ટ દયામય ધર્મનું આપણે પાલન કરીએ એજ પ્રાર્થના. નિરૂપણ છે. N वैर भाव मन में बसा, उदित हुआ जब क्रोध । जयन्तसेन मूर्ख बना, लेता वह प्रतिशोध |Mry.org Jain Education Intemational For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy