________________
ભગવાન મહાવીરની વાણી
(ડૉ. નાનક કામદાર, ભાવનગર)
હિંદુ ધર્મ અને તેની માન્યતાઓના નવસંસ્કરણ તરીકે જૈનધર્મને હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખો. અને તેને જીતવાની ઓળખાવતાં જેકોબી લખે છે.
જ વીરતા બતાવો.” તેઓ કહે છે કે, “જો એ બાબતમાં એક "Buddhism and Jainism must be regarded as
નિમિષમાત્રનો પ્રમાદ થશે તો જીવનનો મહામૂલો સદ્ અંશ નકામો religions developed out of Brahmanism not by a sudden જ જશે. અને પછી કદી નહીં લાધ." reformation but, prepared by a religious movement going હિંસામાં અસત્ય ચોરી વગેરે બધા દોષો અને બધી on for a long time."
બુરાઈઓનો સમાવેશ થઈ જાય છે. હિંસા, જુઠ, ચોરી, લુચ્ચાઈ જૈનધર્મના પ્રવર્તક, ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનો
વગેરે જેવા દોષો પરિગ્રહના આવેશમાંથી જન્મે છે, જે સમાજમાં. સંદેશ આજના મંગલ પર્વને દિવસે આપણા જીવનમાં ઉતારવાનો
વિષમતા. ઉત્પન્ન કરી વર્ગ વિગ્રહો જરા.વી માનવી માનવી. વચ્ચે પ્રયાસ કરી કામના કરીએ -
વિસંવાદ જન્માવે છે. સ્વચ્છતા તેમજ વિલાસના મૂળરૂપ પરિગ્રહ અમને સઘળી દિશાઓમાંથી સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.
માટે ભગવાન મહાવીરે પરિગ્રહ-પરિમાણ ઉપર ભાર મુકી સમાજમાં ભગવાન મહાવીરના જીવનને ત્રણ તબક્કાઓમાં વહેંચવામાં
સુખ-શાન્તિ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. સામ્યવાદ અને મૂડીવાદનું આવ્યું છે. જન્મથી અઠ્યાવીસ વર્ષ સુધી તેમણે એક રાજકુમાર
આંદોલન જ્યારે અણુ યુધ્ધના નગારા વગાડી રહયું છે. ત્યારે તરીકે જીવન પસાર કર્યું. તેમના માતાપિતાનું અવસાન થતાં બે વર્ષ તેમાંથી મુક્ત થવાનો એક માત્ર માર્ગ પરિગ્રહ પરિમાણ અને લોક ભાવયતિ તરીકે વિતાવી, સાડાબાર વર્ષ સુધી ઉગ્ર. તપસ્યા કરી.
મૈત્રીનો વિશાળ નાદ સર્વ પ્રથમ શ્રેષ્ઠ રીતે મહાવીરે પ્રબોધ્યો છે. મહાવીર, તીર્થંકર, જિનપ્રભુ તરીકે તેઓ ઓળખાયા. જીવનના અંતિમ તબક્કામાં ત્રીશ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ વિહાર કરી, જેવી. ગીતાની ઉક્તિ માફક ભગવાન મહાવીરનો જીવનદૃષ્ટિ પણ. હસ્તિપાળની સભામાં સોળ પ્રહર દેશના આપી, પાવાપુરીમાં આસો આપણને સર્વભૂતાત્મ ઐક્ય જોવા મળે છે. આચારાંગમાં પ્રભુ વદ અમાસના દિવસે નિવણિ પામ્યા. તેઓએ જીવદયાનો ધ્વજ દલીલ પૂર્વક સમસ્ત વિશ્વમાં પોતાના જેવું જ ચેતન તત્ત્વ ઉભરાતું ફરકાવી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે સ્યાદ્વાદનો અમૂલ્ય સિધ્ધાંત જગતને ઉલસતું. દેશવિ છે. આ ચેતનતત્ત્વને ધારણ કરનાર શરીરો અને આપ્યો છે.
ઈન્દ્રિયોના આકાર પ્રકારોમાં ગમે તેટલું અંતર હોવા છતાં તાત્કાલિક | પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય તેવા આચારાંગ. ભગવતી રૂપે સંવર્મા ચેતનતત્ત્વ એક જ પ્રકારનું વિલસી રહયું છે. ભગવાનની વગેરે ગ્રંથોમાં તેમના ઉદ્દગોરો અને વિશ્વસનીય સંવાદો મળી આવે આ દૃષ્ટિને, "આત્મીપમ્પની દૃષ્ટિ” કહેવામાં આવે છે. છે. જે બધા પરથી જોઈ શકાય છે કે, છેક નાની ઉંમરથી જ ભગવાનની જીવન દૃષ્ટિમાં જીવન શુધ્ધિનો પ્રશ્ન પણ સમાયેલો નિગ્રન્થ-પરંપરાથી અહિંસાવૃત્તિ તેમનામાં વિશેષ રૂપે આવિભવિ પામી છે. ચેતનાનો પ્રકાશ ગમે તેટલો આવૃત્ત હોય છતાં તેની શક્તિ તો હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે પોતાના પૂર્ણ શુધ્ધિની જ છે. જો જીવ તત્ત્વમાં પૂર્ણ શુધ્ધ થવાની શક્યતા નિમિત્તે કોઈ સુક્ષ્મ જંતુ સુધ્ધાનાં દુઃખમાં ઉમેરો ન થાય એ રીતે ન હોય તો આધ્યાત્મિક સાધનાનો કોઈ અર્થ જ રહેતો નથી. અહીં જીવન જીવવા તેઓ મથામણ કરતા, એ મંથને તેમને એવું અપરિગ્રહ વેદાંતી શુદ્ધાદ્વૈતવાદ અને કૈવલા દૈતવાદના દૃષ્ટિ બિંદુઓમાં રજુ વ્રત કરાવ્યું કે તેમાં કપડાં અગર ઘરનો આશ્રય સુધ્ધાં વર્ય થયેલી. વાતે જોવા મળે છે. જે અનુસાર આત્મા મૂળમાં શુધ્ધ છે. ગણાયો. મહાવીર કહે છે, “દુનિયા માત્ર દુઃખી છે. પોતાની સુખ વાસના કે કર્મોની છાયા પડવાથી ઉત્પન્ન થતો જીવભાવ તે તેનું સગવડ માટે બીજાનું દુઃખ વધારો નહીં. બીજાના સુખમાં ભાગીદાર મૂળ સ્વરૂપ નથી. ન બનો, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત
- જો તાત્ત્વિક રૂપે જીવનનું સ્વરૂપ શુધ્ધ જ છે તો પછી. આપણે. પ્રયત્નશીલ રહો.” એકની એક જ વાત અનેક રૂપે પોતાના સંપર્કમાં
એ સ્વરૂપ કેળવવા શી સાધના કરવી ? ઉત્તરાધ્યયન સૂત્રના આવનાર દરેકને સંભળાવતા ભગવાન કહે છે કે, “મન, વાણી અને
પચીશમાં અધ્યાયમાં ભગવાન કહે છે. સમતાથી. શ્રમણ થવાય છે. દેહની એકતા સાધો. ત્રણેનું સંવાદી પેદા કરો. જે વિચારો તેજ
વ્યવહારૂ ભાષામાં બધી સાધનાનો અર્થ એટલો જ કે તદ્દન સરળ, બોલો. અને તે પ્રમાણે વર્તો. અને જે વિચારો તે પણ એવું કે તેમાં
સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારૂ જીવન એ આત્મૌપમ્પની. ક્ષુદ્રતા કે પામરતા ન હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ
દૃષ્ટિ કેળવવા અને આત્માની શુધ્ધિ સાધવાનું એક સાધન છે. લેખો. અને જે વિચારો તે પણ એવું કે તેમાં ક્ષુદ્રતા કે પામરતા ન
માણસ જ્યાં બેસે છે. ત્યાંજ પ્રભુના ચરણો છે. જો એ સમજે તો.
દીમદ પથારીની મિહાન ગ્રંથ, રામ મારા
क्रोध अग्नि को दूर कर, बनो सदा तुम धीर । जयन्तसेन सुखद जीवन, पूर्ण तया गंभीर ।।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only