SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ એનું પ્રત્યેક આચરણ પ્રભુના ચરણની સેવા છે. જો એ આચરણો કૃષ્ણમૂર્તિ વાત કરે છે એવી શિસ્ત-સમરૂપતા (Conformity) પાછળ નિષ્કામ પ્રેમ, વિશુધ્ધ ત્યાગ અને વિશ્વ કલ્યાણની ભાવના આપણામાં ઊભી થાય તો કદાચ આપણે મહાવીર જેવા માર્ગદર્શક હોય તો. વગર ચલાવી શકીએ. પણ સ્વસ્થતાનો આપણામાં અભાવ હોય | સત્યનું ચિંતન જ માત્ર નહિં, સત્ય ધર્મ દ્વારા જીવનમાં ત્યારે કૃષ્ણમૂર્તિ કહે છે એ અર્થમાં ક્રિયાશીલ થવું શક્ય નથી અને ઉતરવું જોઈએ. સત્ય આત્મા છે, ધર્મ એ આત્માને આવિભૂત થવા તેવી કે બીજી કોઈપણ પરિસ્થિતીમાં પોતાના પુરુષાર્થને તો નકારી માટેનું શરીર છે. જે ધર્મમાં સત્ય નથી. તે પ્રાણ વગરના શરીર જ ન શકાય. આથી દરેક પરિસ્થિતીમાં ગતિશીલ અભિગમ જેવો છે. ધર્મ રૂપ ધારણ કરીને જીવન સાથે જડાઈ ન જાય એ અપનાવવો એ ઉપાય છે, તેવો ભગવાનનો સરળ સંદેશ છે. સત્ય કેવળ એક બુધ્ધિ વિલાસ જ છે. સત્યની સંમતિ વગરનો ધર્મ સત્ના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોમાં ભિન્ન ભિન્ન ન હોઈ શકે. ધર્મરૂપે જીવનમાં અવતરે નહિં એ સત્ય, વાણી અને મંતવ્યો છે. વેદાન્ત દર્શન પૂર્ણ સતુરૂપ બ્રહ્મને કેવળનિત્ય જ માને વિચારનો નર્યો દંભ બની રહે. સત્ય અને ધર્મ એકબીજાની કસોટી છે. પરંતુ જૈનદર્શનનું મંતવ્ય એવું છે કે, ચેતન કે જડ, મૂર્ત કે છે. ‘સત્ય' તરીકે જે પ્રતીત થયું તે જીવનમાં નિત્યના આચાર રૂપે | અમૂર્ત, સ્થૂલ કે સૂક્ષ્મ, બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદક, નાશ. ઉતરવું જોઈએ. ધર્મ લેખે કોઈ ક્રિયા કે કર્મનું આચરણ કરતા અને સ્થિર એવી ત્રયાત્મક છે. વસ્તુનું અનેક દૃષ્ટિઓથી– ભિન્ન પહેલા એ ક્રિયા કે કર્મ સત્યથી વિરૂધ્ધ તો નથી ને તેનો વિચાર ભિન્ન અપેક્ષાથી અવલોકન કે કથન કરવાના આ દૃષ્ટિબિંદુને કરવો જોઈએ. આચારાંગમાં આથી જ તો ભગવાન કહે છે, જ્ઞાનમિમાંસાકીય રીતે અનેકાન્તવાદ કે સ્વાવાદ તરીકે ઓળખવામાં ‘પુરિસ સવમેવ સમfમંગાણા - મનુષ્યો ! સત્યને સમજો ! આવે છે. પરંતુ, આધ્યાત્મિક દૃષ્ટિ બિંદુથી અનેકાન્તવાદ એ. સત્યના સહારે મેઘાવી. મૃત્યુને તરી જાય છે.” સમન્વયવાદ પણ છે. અને તેમાંથી જ સમભાવનું કલ્યાણમય ફળ આ બધી વાતો સાચી હોય તો પણ એ તો વિચારવાનું રહે નિપજી વ્યાપક મૈત્રી ભાવના દ્વારા મનુષ્યભૂમિ કલ્યાણભૂમિ બની. જ છે કે આ બધું કેવી રીતે બને ? જે સમાજ. જે વિશ્વ, જે જઈ શકે છે. લોકપ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તો આવુ કશું જોવા મળતું આપણે જોઈ શકીએ છીએ કે એરિક ફ્રોમના દૃષ્ટિબિંદુ જેવું નથી. શું ઈશ્વર કે એવી કોઈ દૈવી શક્તિ નથી જે આપણો હાથ જ કંઈક જૈનધર્મમાં પણ જોવા મળે છે. જૈનધર્મ પ્રવર્તક ભગવાન પકડી. પ્રવાહની ઉલટી દિશામાં લઈ જાય, ઊંચે ચઢાવે ? આનો મહાવીર, માણસને તારણહાર તરીકે જોવાની ઈશ્વરીય ભ્રમણામાંથી ઉત્તર મહાવીર સ્વાનુભવથી. આપ્યો છે. તે એ કે આ માટે પુરુષાર્થ બહાર લાવવાનો પ્રયાસ કરી, માણસના. સ્વના અહંકારની મર્યાદાઓનું જ આવશ્યક છે. જ્યાં લગી કોઈ પણ સાધક સ્વયં પુરુષાર્થ ન કરે, નિવારણ કરી, પ્રેમ, નિરપેક્ષતા અને નમ્રતા પ્રાપ્ત કરી; જીવનનો વાસનાઓના દબાણ સામે ન થાય - સંકા શàળ દ્રઢન છિન્વા આદર કરીને જીવવું એ જ જીવનનું ધ્યેય બની રહે અને માનવીને –એના આઘાત પ્રત્યાઘાતોથી ક્ષોભ ન પામતાં. અડગપણે એની સ્વ સ્વરૂપ પામવામાં મદદરૂપ થાય તેવા આચારનો બોધ આપે છે. સામે ઝૂઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી એક પણ બાબત કદી | બધી ચર્ચાઈના સારમાં શ્રી યશોવિજયજીનાં ઉદગારો ઉલ્લેખનીય સિધ્ધ ન થાય. તેથી જ તો ભગવાન મહાવીર કહે છે, “સનકિમ છે, “વિ વર્મા ફુદ હું કોણ વિMિન્તિા ત૮ તહ વીરીયમ્અથતુિ. સંયમ, ચારિત્ર્ય, સાદી રહેણી-કરણી. એ બધા ફિલ્વે સા સા નિશિવાઈ || વધુ શું કહેવું ? જે જે રીતે માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. રાગ દ્વેષ નાશ પામે છે તે રીતે પ્રયત્ન કરવા એજ જિનેન્દ્ર દેવની જે આવું મહાન વીર્ય - પરાક્રમ દાખવે તે સહુ મહાવીર આમાં આજ્ઞા છે. સિધ્ધાર્થનંદન તો આવી જ જાય છે અને વધારામાં બીજા બધા એવા અધ્યાત્મ પરાક્રમીઓ પણ આવી જાય છે. શ્રીમદ્ ભાગવત સંદર્ભ ગ્રંથો :કહે છે કે તેમ પૃહીતુ પ્રવ્રનત: આપણી ભૌતિક અને નૈતિક, - ૧ પંડિત સુખલાલજી ‘દર્શન અને ચિંતન " ખંડ ૨. વૈચારિક અને આધ્યાત્મિક સંકુચિતતાઓની દીવાલોમાંથી બહાર 2 "The Sacred Book of the East "Vol. XXII. આવી. તપ અને સમાધિ દ્વારા અશક્યને શક્ય બનાવવાનું છે. જૈન દર્શન” આવૃત્તિ - ૯. લે. મુનિશ્રી ન્યાયવિજયજી પુરુષાર્થને બૌધ્ધમંગળસૂત્રમાં તું મંઝિમુત્તમ – એક ઉત્તમ મંગળ ૪ “ધર્મતત્ત્વચિંતન” લે. હિરાલાલ ઠક્કર., યુનિવર્સિટી ગ્રંથ તરીકે ઓળખાવેલ છે. જૈનસૂત્રમાંના “ચત્તારિ મંગલમ્” પાઠમાં જે નિર્માણ બોર્ડ, અમદાવાદ. ચોથુ મંગળ કહેવામાં આવ્યુ છે. તે આજ બાબત છે. 4 "Indian Philosophy" by Dr. Radhakrishnan. | મધુકર-મૌક્તિક જે બાજુ જીવનનું ત્રાજવું નમી જાય છે તે તરફની તેવી અનુભૂતિ સહજમાં જ થઈ શકે છે. વિપરીત દિશામાં નમે તો શ્રવણ, અનુસરણ અને અનુભવ પણ વિપરીત જ થાય છે. એ નિઃસંદેહ છે. સીધી દિશામાં નમવાથી અનુકુળ અનુભવ થાય છે. આમ ભવ, ભાવ અને સ્વભાવની વિવલીમાં ઉત્તરોત્તર વધતાં જતાં અપૂર્વ એવા દિવ્યપ્રકાશની પ્રાપ્તિ થતી દેખાય છે. i – જૈનાચાર્ય શ્રીમદ્ જયન્તસેનસૂરિ “મધુકર” બીમાર્જીના વિવાદનો પરિચાલી વિમારા 90 जयन्तसेन गायक वह, मानवता का ज्ञान ।। आज्ञाराधन से सदा, आत्म शक्ति अभिराम । www jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy