________________
સ્વાવલંબનની પ્રેરણામૂર્તિ જીવનધોરણના વિકાસ માટે વીતરાગવાણી અને તેમાં રહેલ સૂરીશ્વરજી મહારાજ થયા. જેમણે આગમોનું ગહન રીતિએ અધ્યયન, સવમય મધુર રસનું પાન અત્યંત જરૂરી છે. ભ્રમરો ફૂલના મનન અને ચિંતન કર્યું. દ્રવ્ય, ભાવનું વિષદ વિશ્લેષણ કર્યું, વીતરાગ પમરાટને પામી તે બાજુ જઈ પરાગનું પાન કરે છે. તેને જે રસ દેવની આજ્ઞા અને ઉપદેશનું સાર્થક સ્વરૂપ સમજાવ્યું. તેમણે ભગવતી છે તેમાં મશગુલ બની જાય છે. કારણ એ જ કે તે પોતે સર્વ વીતરાગ વાણીની સાક્ષીએ કહ્યું કે બાહ્યા અને અત્યંતરમાં ભેદ છે, અને તત્ત્વને ગ્રાહક છે. તેવી જ રીતે ભવ્ય જીવો વીતરાગ વાણીમાં રોગનિવારણ માટે ઔષધિઓ છે; પરંતુ તેમની સેવનની વિધિઓ રહેલ અમૃતરસનું પાન કરતા રહે છે અને સ્વ-સાધનામાં આગળ જુદી જુદી છે. દરેક જગ્યાએ એક જ ક્રિયા અને વિધિથી કામ પગલા માંડતા હોય છે.
લેતાં ઔષધિનું મહત્ત્વ ઘટશે. રોગ ન ઘટીને ઉલ્ટો વધશે એમાં સંશય વીતરાગના શાસનમાં એક મહાન તત્વ રહેલ છે અને નથી. તે પ્રાપ્તિમાત્રને સર્વાધિકારની પ્રાપ્તિ અર્થાત પ્રત્યેક જીવાત્મા દરેક વિધિને અનુષ્ઠાન પણ કહે છે, તેમણે કહ્યું આત્મતત્વને સ્થાન પર જવા માટે શકિતવંત છે પરંતુ તેમાં જોઈએ આલંબનને સંલક્ષીને કરાવાતી ક્રિયા વિધિ થા અનુષ્ઠાન, આત્માનુષ્ઠાન છે, ભાવાપકડી સ્વાવલંબી બનવાની ચેષ્ટા, અને આત્મોન્નતિના શિખરે નુષ્ઠાન છે. એ અનુષ્ઠાન કરતી વખતે આત્મશકિતને તાગ નિકળપહોંચવાની ઉત્કૃષ્ટ અભિલાષા.
વાને છે, આત્મનિર્મળતાને અને નિર્ભગ્યતાને પરિચય આપવાને જયાં સુધી સ્વાવલંબી બનવાની આત્મપ્રેરણા નથી જાગતી છે. આત્મિક સુખની અનુભૂતિ કરવાની છે. અને પરાવલંબી રહી સ્વ-શકિતને દબાવી રાખવાની વિચારસરણી
સામાયિક જેમાં સમભાવની પ્રાપ્તિ અને વિષમ ભાવોનો બની રહે છે ત્યાં સુધી જીવનધોરણની પ્રગતિક્રમ અટકેલો જ રહે છે. નિકાલ કરવાનું છે. પ્રતિક્રમણ જેમાં ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને જૈન સિદ્ધાંતમાં ઉન્નતિની આધારશીલા “સ્વાવલંબન”ને બતાવાઈ છે. પાછા પ્રશસ્ત પથ પર પ્રચલન કરવાનું બતાવ્યું છે. આ ક્રિયાઓ કે
ઈષ્ટનું આલંબન સ્વાવલાંબન-પ્રાપ્તિમાં અભૂતપૂર્વ સાથ ભાવ અનુષ્ઠાને આત્માથી સંબંધ રાખનારા છે અને એટલે જ આપે છે. માનવજીવનની મહત્તાના દર્શન કરતાં અને તેની ઉત્કૃષ્ટ- તે કરતી વખતે કોઈ પણ જાતની ન્યૂનતા કે હીનતા બતાવવાની તાનું અવલોકન કરતાં સહેજે જણાઈ આવે છે કે આટલા મોંઘા જરૂર નથી. એક તરફ સર્વ-મિત્રતાના ભાવ અને બીજી બાજુ નરભવને સાર્થક કરવા માટે સ્વાવલંબી બન્યા વગર ચાલી શકે શત્રુ નાશ થાઓના ક્ષુદ્ર વિચારો સમભાવની ક્રિયામાં બેસીને કરવા જ નહિ.
એ વીતરાગના ઉપાસકો માટે લજજાસ્પદ કહેવાય. એટલા માટે છતાં આજ વહેમ, અંધશ્રદ્ધા અને આશાતૃષ્ણાની ભૂતાવળે સ્વશકિતની ઓળખાણ કરાવી વર્ધમાનના માર્ગે આગળ વધવાની વધી રહી છે. સ્વાવલંબનના પ્રથમ પગથિયાને ભૂલીને મહેલ પ્રબળ પ્રેરણા આપવા માટે એ પ્રેરણા મૂર્તિનું અવતરણ થયું હતું. ઉપર ચડવાના સોણલા સેવાઈ રહ્યાં છે. વીતરાગના ઉપાસકો પણ એ જેમણે વીતરાગ-વાણીના સંદેહનમાંથી દોહન કરી ભ્રમિત માનસને વાતને વિસરી રહ્યા છે કે એક વખત પણ ભાવપૂર્વક ‘નમો સ્થીર થવા ઉપદેશ આયો. અરિહંતાણ” પદને બોલનારો નિર્ભીક બની શકે છે. કોઈ પણ વિદન લકીર કે ફકીર' બનવું એમને બિલકુલ પસંદ હતું જ નહિ. એના કાર્યને રોકવા સમર્થ નથી એ પદની શકિત સ્વાવલંબી અને એટલે જ એમણે સુખ માનવ મહેરામણને જાગૃત કરવા અને બનાવે છે અને પછી તો એની શકિતને આંબવાની કોઈની તાકાત માનવજીવનનું મૂલ્યાંકન સમજાવવા અપ્રતિબદ્ધ વિહાર પણ કરેલ. નથી રહેતી.
અનેક કષ્ટો સહ્યા અને મહાવીરના ઉપદેશને ખૂબ દઢતાથી પ્રચાર - જૈન દર્શનમાં (સિદ્ધાંતમાં) દર્શાવેલ એવા સ્વાવલંબનના કરેલ. - પ્રખર હિમાયતી વીસમી સદીમાં જૈનાચાર્યવર્ય શ્રીમદ્વિજય રાજેન્દ્ર
વિ. નિ. સં. ૨૫૦૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org