________________
આર્ય વજસ્વામી
પસાર ન કરવાં ?' આમ વિચારી જિનદત્ત શેઠ અને ઇશ્વરી રોકાણીએ વચ્ચેનસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ, આર્ય વજસ્વામીની સાથી ભવિષ્યવાણીના પ્રતાપે જ જિનદત્ત શેઠના પરિવારનું રક્ષણ થયું. એટલે જ શેઠ-શેઠાણીએ પંચમહાવ્રત ધારણ કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું.
Jain Education International
૬૩
આર્ય વજસ્વામીના જીવનની થોડીક માહિતી જાણવા મળતાં પણ કેવો હર્ષ-રોમાંચ અનુભવાય છે ! એવી મહાન વિભૂતિના સાક્ષાત્ દર્શનથી કે એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું મળે તો કેટલો બધો હર્ષોલ્લાસ થાય ! આવા મહાન જ્ઞાની, તપસ્વી, દસ પૂર્વર, સંગના આરાધક, લબ્ધિધારી અને ધર્મોપદેશક આર્ય સ્વામીને નાં મન કોરિયા વંદન !
***
For Private & Personal Use Only
www.jainelibrary.org