________________
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ કરવા માટે શુભ દિવસે શુભ મૂહુર્તે સૌને લઈને વજસ્વામી એક નામની નગરીમાં પધાર્યા. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું પર્વત ઉપર ચડવા લાગ્યા. તેમની સાથે એક બાળ સાધુ પણ ચાલ્યા. અને રાણીનું નામ ધારિણી હતું. નગરમાં જિનદત્ત નામના અત્યંત પોતાના ગુરુની સાથે જઈને અનશન કરવાની તેમની પણ તીવ્ર ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતા હતા. એમનાં પત્નીનું નામ ઇશ્વરી હતું. એ ભાવના હતી. એટલે તેઓ પાછળ રોકાયા નહિ, પરંતુ વજસ્વામીએ
વખતે સોપારા નગરીમાં પણ ભીષણ દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તતી જ્યારે જાણ્યું કે બાલમુનિ પણ અનશન કરવા સાથે જોડાઈ ગયા છે
હતી. અનાજ દિવસે દિવસે મોંધું અને દુર્લભ બનતું જતું હતું. ત્યારે તેમણે તે બાલમુનિને પોતાની સાથે હવે ન આવવા માટે
વધારે ધન આપવા છતાં શ્રીમંતો પણ અન્ન મેળવી શકતા નહોતા. આજ્ઞા કરી. બાળમુનિ ગુરુ મહારાજના આશયને સમજી ગયા. પરંતુ તેમના મનમાં ધર્મસંકટ ઊભું થયું, એક તરફ સાથે ન આવવા
આ દુઃખદ પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા ઇશ્વરીએ પોતાના માટે ગુરુ મહારાજની આજ્ઞા હતી અને બીજી બાજુ અનશન લેવાની
કુટુંબીજનોને કહ્યું, “આ ભયંકર દુકાળ હવે અસહ્ય બની ગયો છે. પોતાની ભાવના હતી. તેઓ પોતે ગુરુમહારાજની આજ્ઞા માન્ય
મને લાગે છે કે હવે કોઈ ઉપાય નથી માટે આપણે અન્નમાં વિષ રાખીને પર્વત ઉપર વધુ આગળ ન ગયા, પણ ત્યાં જ રોકાઈને
ભેળવીને તે ખાઈ લઈએ અને એ રીતે આપણે બધાં જીવનનો અંત એમણે આહારનો ત્યાગ કર્યો. અનશનવ્રત લઈ એક શિલા પર આણીએ.’ ઇશ્વરીની વાત સર્વ સ્વજનોએ સ્વીકારી. તેઓએ અનાજ બેસીને તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. બપોરના સૂર્યના પ્રખર તાપથી મેળવવા પ્રયત્ન કર્યો. એક લાખ દ્રવ્યનું એક હાંડલી જેટલું અનાજ શિલા પર બેઠેલા બાળમુનિનો દેહ માખણના પિંડની જેમ ઓગળી ખરીદું. તે રાંધીને ઇશ્વરી તેમાં વિષ નાંખવા જતી હતી ત્યાં જ ગયો. તેઓ કાળધર્મ પામ્યા. એ બાળમુનિનો જીવ દેવલોકમાં દેવ વજસેન આચાર્ય વહોરવા પધાર્યા. સાધુ મહારાજને પોતાના આંગણે તરીકે ઉત્પન્ન થયો. એટલે દેવોએ હર્ષ પામી સ્વર્ગમાં તેમનો સત્કાર આવેલા જોઈને ઇશ્વરીને અનહદ આનંદ થયો. તેણે વિચાર્યું કે કર્યો. ત્યાર પછી દેવો પૃથ્વી પર તેમના શરીરના ત્યાગનો મહિમા
ભવિષ્યમાં સાધુ જેવા સુપાત્રને વહોરાવવાનું સદ્ભાગ્ય મળે કે ન કરવા આવ્યા. દેવોને નીચે આવતા જોઈ કોઈક સાધુએ વજસ્વામીને
મળે. આવો લાભ જતો કેમ કરાય ? તેણે આચાર્ય મહારાજને તેનું કારણ પૂછ્યું. વજસ્વામીએ કહ્યું કે “આપણી સાથે જે બાલમુનિ
અત્યંત ભાવપૂર્વક અન્ન વહોરાવ્યું. તેની સાથેની વાતચીત દરમ્યાન હતા અને એમને ઉપર ન આવવા મેં આજ્ઞા કરી હતી તેમણે ત્યાં જ અનશન કરીને દેહત્યાગ કર્યો છે. એટલે એમનો મહિમા કરવા
વજસેન સ્વામીને ત્યાંની પરિસ્થિતિ વિશે જાણવા મળ્યું. એક લાખ
દ્રવ્યનું મૂલ્ય ચૂકવીને તેઓ એક હાંડલી ચોખા લાવ્યા હતા. તેમાં દેવો આવી રહ્યા છે.” આ પ્રેરક વાત જાણીને અન્ય સાધુઓની અનશન લેવાની ભાવના વધુ દઢ થઈ.
વિષ ભેળવીને પરિવારના સહુ સભ્યો જીવનનો અંત આણવા વજસ્વામીની સાથે એમના શિષ્યોએ અનશન લેવાનો સંકલ્પ
ઇચ્છતા હતા. વજસેન આચાર્યને ગુરુ મહારાજ વજસ્વામીના શબ્દો કર્યો હતો. તેઓ પર્વતના શિખર પર ચઢી રહ્યા હતા. તેઓ આગળ
યાદ આવ્યા. તેમણે ઈશ્વરીને હિંમત આપી અને કહ્યું, “બહેન, હવે પાછળ ચાલતા હતા. તે વખતે કેટલાક સાધુઓની પરીક્ષા કરવા
ચિંતા ન કરશો. આવતી કાલે સવારે અનાજ આવી પહોંચશે અને માટે એક મિથ્યાદષ્ટિ દેવ વણિકનું રૂપ ધારણ કરીને, હાથમાં લાડુ
ફરી સુકાળની સ્થિતિ પ્રવર્તશે.’ અને પાણી લઈને સાધુઓને લલચાવવા આવી પહોંચ્યો. પરંતુ ઇશ્વરીએ પૂછ્યું, ‘ભગવંત, આપ એ કેવી રીતે કહી શકો ?' સ્વાદિષ્ટ આUર જોવા છતાં કોઈ પણ સાધુ જરા પણ ચલિત થયા નહિ. આચાર્ય મહારાજે કહ્યું, “બહેન, અમારા ગુરુ મહારાજ પૂજ્ય - સાધુઓ ત્યાંથી બીજા પર્વત પર ગયા. વજસ્વામી ત્યાં પહોંચી વજસ્વામીએ અમને કહ્યું હતું કે જ્યારે તમને લક્ષમૂલ્યના ભાતની ગયા હતા. વજસ્વામીની સાથે સર્વ સાધુઓએ ત્યાં બેસીને અનશન ગોચરી મળશે ત્યારે તેના બીજા દિવસે સવારે સુકાળ ચાલુ થશે. વ્રત ધારણ કર્યું. થોડા દિવસમાં વજસ્વામી અને અન્ય સર્વ સાધુઓ માટે એક દિવસ રાહ જુઓ.’ કાળધર્મ પામતા ગયા અને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થતા વજસ્વામીની આગાહી સાચી પડી. બીજે દિવસે સુપ્રભાતે ગયા. તે વખતે ઈદ્રરાજા રથમાં બેસી સાધુઓના શરીરનો મહિમા ધનધાન્યથી ભરેલાં વહાણોનો કાફલો સોપારા બંદરે આવી પહોંચ્યો. કરવા ત્યાં આવી પહોંચ્યા. પોતાનો પૂજ્ય ભાવ વ્યક્ત કરવા ઈદ્ર બંદરે અનાજ ઊતર્યું. એથી અન્નની બાબતમાં સૌ કોઈ હવે નિશ્ચિત રથમાં બેસી પર્વત ફરતી ચારે બાજુ પ્રદક્ષિણા કરી. એટલે એ બની ગયાં. ચારે બાજુ આનંદ આનંદ ફેલાયો. દુકાળમાં બચી પર્વતનું ‘રથાવર્ત’ એવું નામ પ્રસિદ્ધ થયું હતું. ઈદ્રરાજાએ કાળધર્મ ગયેલા લોકોના જીવમાં જીવ આવ્યો. પામેલા સર્વ સાધુઓને ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. એ વખતે જિનદત્ત શેઠે વજસ્વામીને સોપારામાં વધુ દિવસ રોકાવા વિનંતી પર્વત પરનાં વૃક્ષો પણ ભક્તિભાવથી નીચાં નમ્યાં.
કરી. તેઓ ત્યાં રોકાયા. જિનેશ્વર ભગવંતની પૂજાનો મહોત્સવ - વજસ્વામી છેલ્લા દસ પૂર્વધર હતા. તેમના કાળધર્મ થવાની કર્યો. દીન-દુ:ખીને અન્નનું દાન દેવામાં આવ્યું. વજસેનસ્વામીએ સાથે દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. વળી ચોથું સંઘયણ પણ વિચ્છેદ પામ્યું. સહુના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો. એમની પ્રેરણાથી શેઠ-શેઠાણીએ
આ બાજુ દુકાળનાં વર્ષો પૂરાં થતાં હતાં. વજસ્વામીએ સુકાળ વિચાર કર્યો કે “આમ તો આપણે વિષ ખાઈને જીવનનો અંત વિશે જે આગાહી કરી હતી તે સાચી પડી. વજસ્વામીના મુખ્ય આણવાના હતાં. ગુરુ મહારાજના સુયોગથી અને ઉપદેશથી આપણે શિષ્ય વજસેનસ્વામી પોતાના શિષ્યો સાથે વિહાર કરી સોપારા બચી ગયાં છીએ. તો પછી બાકીનાં વર્ષો ધર્મમય જીવનમાં કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org