________________
માત થવું.
પરે
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ હવે સાધુ ધનગિરિનો વારો આવ્યો. તેમણે માત્ર પોતાનું અભ્યાસ કરતાં તે માત્ર સાંભળીને અગિયારે અંગનું જ્ઞાન રજોહરણ ઊંચું કર્યું. તેઓ બોલ્યા. “હે નિર્દોષ, નિષ્પાપ બાળ વજસ્વામીએ મેળવી લીધું. તીર્થંકર ભગવાન સમવસરણમાં વજકુમાર ! જો તું તત્ત્વજ્ઞ હોય અને તારે સંયમવ્રત ધારણ કરવું ત્રિપદીમાં દેશના આપે. તે ગણધર ભગવંતો ઝીલે અને ઔત્પાતિકી હોય તો ધર્મના ધ્વજ જેવું રજોહરણ તું લઈ લે.' મુનિ પિતા બુદ્ધિ વડે તેનો વિસ્તાર કરી તેને દ્વાદશાંગીમાં ગૂંથે. દ્વાદશાંગી ધનગિરિનો અવાજ સાંભળતાં જ વજકુમાર ઘૂઘરીનો મધુર રણકાર એટલે કે બાર અંગ. ગણધર ભગવંતોની દેશના દ્વારા તે લોકો કરતા કરતા હર્ષપૂર્વક ધનગિરિ પાસે દોડી ગયા. જેમ બાળહાથી સુધી પહોંચે, આ બાર અંગમાંથી અગિયાર અંગનું જ્ઞાન કમળને હળવેથી પોતાની સૂંઢમાં લઈ લે તેવી રીતે મુનિ ધનગિરિ વજસ્વામીને બાળવયમાં જ પ્રાપ્ત થયું. પાસેથી રજોહરણ લઈને તેઓ નાચવા લાગ્યા. ત્યાર પછી તેઓ વજસ્વામી આઠ વર્ષના થયા ત્યારે સાધ્વીઓ પાસેથી તેને સાધુપિતાના ખોળામાં બેસી રજોહરણને ભાવપૂર્વક જોવા લાગ્યા. સાધુસમુદાય પાસે લઈ આવવામાં આવ્યા. વય ઘણી નાની હતી વજકુમારના આવા વર્તનથી રાજાએ ચુકાદો જાહેર કર્યો કે છતાં વજસ્વામી ચારિત્રપાલનમાં જાગૃતિપૂર્વક ચીવટવાળા હતા અને વજકુમારને આર્ય ધનગિરિ રાખે.'
પ્રલોભનોથી ચલિત થાય તેવા નહોતા. એક વખત વજસ્વામી રાજાના આ ચુકાદાથી સુનંદાના દુઃખનો પાર રહ્યો નહિ. પરંતુ
પોતાના વડીલ સાધુસમુદાય સાથે અવંતિકાનગરી તરફ વિહાર કરી ત્યાર પછી થોડા દિવસમાં જ તે કંઈક સ્વસ્થ થઈ ગઈ. તેણે વિચાર્યું
રહ્યા હતા. એ સમયે તેમના પૂર્વભવના મિત્ર દેવોએ તેમના કે “મારા પતિએ દીક્ષા લીધી છે, પુત્ર પણ દીક્ષાની ઇચ્છાવાળો છે
ચારિત્રપાલનની કસોટી કરવાનો વિચાર કર્યો. તેઓએ શ્રાવકોનું અને લગ્ન પહેલાં મારી પોતાની પણ દીક્ષાની જ ભાવના હતી.
રૂપધારણ કરીને રસ્તામાં મોટો પડાવ નાંખ્યો. હાથી, ઘોડા, રથ, વળી વજકુમારે તો ઊલટાની દીક્ષા લેવાની મને અનુકૂળતા કરી
તંબૂઓ, સેવકો વગેરે એ પડાવમાં હતા. વળી તેમની પાસે વિવિધ આપી.’ આમ વિચારી સુનંદાએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
પ્રકારની ખાદ્ય સામગ્રી પણ હતી. એવામાં ધીમે ધીમે વરસાદ
પડવો ચાલુ થયો. એટલે વજસ્વામી એક સ્થળે આશ્રય લઈને ત્યાર પછી અનુકૂળ સમયે સુનંદાએ ગચ્છના આચાર્ય પાસે દીક્ષા લીધી.
ઊભા રહી ગયા. એ વખતે શ્રાવક વેશધારી દેવોએ તેમને વહોરવા ભગવાન મહાવીર સ્વામીના જૈન શાસનની પરંપરામાં ત્રણ
પધારવા વિનંતી કરી. વજસ્વામી વહોરવા નીકળ્યા, પરંતુ વરસાદ વર્ષના બાળકને દીક્ષા આપવામાં આવી હોય એવું એક માત્ર
ફરી ચાલુ થયો હોવાથી અપકાયની વિરાધના થશે એમ વિચારી અપવાદરૂપ ઉદાહરણ તે વજકુમારનું છે. સામાન્ય રીતે જૈન
તેઓ પાછા ફર્યા. દેવોએ પોતાની શક્તિથી વરસાદ બંધ કરાવ્યો શાસનમાં પાત્રની યોગ્યતા વિચારીને વહેલામાં વહેલી દીક્ષા
અને ફરીથી વજસ્વામીને વહોરવા માટે પધારવા વિનંતી કરી. બાળકની આઠ વર્ષની ઉંમર પૂરી થયા પછી આપવાની પરંપરા છે.
વજસ્વામી ગોચરી વહોરવા ગયા. દેવોએ કુષ્માંડપાક (કોળાપાક) પરંતુ વજકુમારે જન્મથી તે ત્રણ વર્ષની ઉંમરમાં ઊંડી સમજશક્તિ,
વહોરાવવા માટે હાથમાં લીધો. મિષ્ટાન જોઈને બાલસાધુનું મન સંયમની ભાવના, જ્ઞાનની અભિરુચિ, ચિત્તની સ્વસ્થતા અને લલચાય છે કે નહિ તે તેમને જોયું હતું. પરંતુ વહોરતાં પહેલાં વર્તનની પુખ્તતા જે અસાધારણ રીતે દર્શાવી તે જોતાં તેઓ
વજસ્વામીએ વિચાર્યું કે અત્યારે વર્ષાઋતુ ચાલે છે. એટલે આ નિરતિચાર દીક્ષાજીવનનું પાલન કરી શકશે એમ એમના
કાળે અવંતિનગરીમાં આ ફળ ઉત્પન્ન થવાની શક્યતા નથી. તો ગુરુભગવંતને સ્પષ્ટપણે સમજાયું હતું. દીક્ષાર્થી વ્યક્તિની પુખ્ત ઉંમર પછી આ લોકોએ કોળાપાક કેવી રીતે બનાવ્યો હશે ? આમ પોતે હોય, પરિપક્વ વિચાર હોય, સંયમમાં સ્થિરતા હોય પછી જ દીક્ષા વિચારતા હતા તે દરમિયાન વજસ્વામીએ વહોરાવનાર શ્રાવકો દેવાય. પરંતુ યોગ્યતાનુસાર બાળદીક્ષા પણ આપવામાં આવે છે. સામે જોયું. એમના પગનો સ્પર્શ પૃથ્વીને થતો નહોતો. તેમની બાળદીક્ષાના કેટલાક લાભ પણ છે. બાળદીક્ષાર્થીની તીવ્ર યાદશક્તિ આંખો અનિમેષ હતી એટલે કે મટકું મારતી નહોતી. આ ચિહ્નો હોય, કુશાગ્ર બુદ્ધિ હોય, વિદ્યા પ્રાપ્ત કરવાની અદમ્ય ધગશ હોય પરથી તેઓ તરત સમજી ગયા કે આ શ્રાવકવેશધારી દેવો છે. જો તો હજારો શ્લોકો બહુ નાની ઉંમરમાં તે કંઠસ્થ કરી શકે છે. જો તેઓ દેવો છે તો દેવોએ વહોરાવવા તૈયાર કરેલી વાનગી એટલે દીર્ઘ આયુષ્ય મળે તો લાંબો દીક્ષા પર્યાય હોય તો તે ઉત્તમ કે દેવપિંડ તો સાધુઓને ખપે નહિ. તેથી વજસ્વામી વહોર્યા વિના આરાધના અને સ્વાર કલ્યાણનાં અનેક કામો કરી શકે.
જ ત્યાંથી પાછા ફરી ગયા. સાધુ તરીકેનું તેમનું આવું કડક ચારિત્ર વજકુમારને દીક્ષા ત્રણ વર્ષે આપવામાં આવી, પરંતુ તેમના પાલન જોઈને દેવો પ્રસન્ન થયા. દેવોએ પ્રગટ થઈને પોતાની સાધુપણાના આચારો તો નિયમ પ્રમાણે આઠમે વર્ષે શરૂ થયા. સાચી ઓળખાણ આપી. અને વજસ્વામીને વૈક્રિય લબ્ધિ (ઇચ્છા દીક્ષા લીધા પછી તેઓ વજસ્વામી તરીકે ઓળખાયા. ત્રણ વર્ષના પ્રમાણે સ્વરૂપ ધારણ કરવાની શક્તિ) આપી. વજસ્વામીએ પાછા વજસ્વામીની સંભાળ રાખવા માટે સાધ્વીજીઓની દેખરેખ નીચે ફરીને પોતાના ગુરુ મહારાજને બનેલી હકીકતની જાણ કરી. ગુરુ ગૃહસ્થોને જવાબદારી સોંપાઈ.
મહારાજે એમના ચારિત્રપાલનની અનુમોદના કરી. જન્મથી જ વજસ્વામીને પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. દેવોએ ફરી એકવાર વજસ્વામીની કસોટી કરી હતી. એકવાર આ લબ્ધિ એટલે એવી શક્તિ કે સૂત્રનું એક જ પદ સાંભળતાં ઉનાળાના દિવસોમાં દેવોએ શ્રાવકનો વેશ ધારણ કર્યો અને આખું સૂત્ર આવડી જાય. ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અગિયાર અંગનો વજસ્વામીને વહોરવા પધારવા વિનંતી કરી. દેવો એ ઘેબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org