________________
આર્ય વજસ્વામી
૫૧ પણ એ માટે ચાર-પાંચ વ્યક્તિને સાક્ષી તરીકે રાખીને મને વહોરાવા ઇચ્છતા હોય તેમ સુનંદા સાથે આનંદથી રહેવા લાગ્યા. ચાતુર્માસ કે જેથી પાછળથી કોઈ પ્રશ્ન ઊભો ન થાય.” સુનંદાએ પોતાની પૂર્ણ થતાં સાધુ-સાધ્વીઓ બીજે વિહાર કરી ગયાં. સખીઓને સાક્ષી તરીકે રાખી. પછી ખૂબ દુઃખ સાથે રડતા બાળકને આમ કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં. વજકુમાર ત્રણ વહોરાવી દીધું. મુનિ ધનગિરિએ જેવું બાળક પોતાની ઝોળીમાં વર્ષના થયા. વિહાર કરતાં કરતાં મુનિ ધનગિરિ અન્ય સાધુ સમુદાય મૂક્યું કે તરત જ એ શાંત થઈ ગયું. સુનંદા આશ્ચર્યથી તે જોઈ સાથે પાછા એ જ નગરમાં આવી પહોંચ્યા. તે વખતે સુનંદાએ રહી. મુનિ ધનગિરિએ ઝોળી ઊંચકી તો બાળક બહુ જ વજનવાળું પુત્રને પોતાને પાછો આપવા હકપૂર્વક અને હઠપૂર્વક માગણી કરી. લાગ્યું. આટલા નાના બાળકના વજનથી ધનગિરિના હાથ નીચા આર્ય ધનગિરિએ કહ્યું, “હવે બાળક તમને પાછું આપી શકાય નમી ગયા. બાળકને વહોરીને તેઓ ઉપાશ્રયે પહોંચ્યા. જે બન્યું તે નહિ. સખીઓની સાક્ષીએ વજકુમારને તમે મને સોંપ્યો છે, હવે વિશે ગુરુ મહારાજને વાત કરી અને તેમના હાથમાં બાળક આપ્યું. તેના પર તમારો કોઈ હક રહેતો નથી. તમે એને સાધુ બનાવવા બાળકને હાથમાં લેતાં જ ગુરુ મહારાજના હાથ પણ ભારથી નમી વહોરાવ્યો છે. અમે તેને હવે સાધુ બનાવીશું.' ગયા. તેમનાથી બોલાઈ ગયું કે “અરે આ તે બાળક છે કે વજ છે?” આ સાંભળી સુનંદા નિરાશ થઈ ગઈ. તે હઠે ભરાઈ. બાળકના
બાળકની અત્યંત તેજસ્વી મુખમુદ્રાને જોઈને આર્ય સિંહગિરિએ માલિકીપણા અંગે બન્ને વચ્ચે વિવાદ થયો. તે દિવસોમાં આવા તેનું ભવિષ્ય ભાખતાં પોતાના શિષ્યોને કહ્યું, ‘આ કાંતિમાન બાળક પ્રશ્નોમાં જો કંઈ સમાધાન ન થાય તો છેવટે રાજદરબારમાં વાત મોટો થઈને મહાન ધર્મપ્રવર્તક થશે. જૈન શાસનનો શણગાર થશે, લઈ જવી પડતી. અંતે બન્ને વચ્ચે નક્કી થયું કે આ બાળક અંગે સિદ્ધગિરિ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધારક પણ થશે. માટે એનું ખૂબ
રાજા જે નિર્ણય કરે તે બન્નેએ સ્વીકારવો. જતન કરજો.'
બંને પક્ષ રાજસભામાં ગયા. રાજાએ મંત્રીઓની સલાહ બાળક વજ જેવું બળવાન અને વજનદાર હતું એટલે આર્ય અનુસાર એક કસોટી મૂકી કે રાજસભામાં એક બાજુ સુનંદા હોય, સિંહગિરિએ એનું નામ “વજકુમાર' રાખ્યું. તે બહુ નાનો હોવાથી
બીજી બાજુ આર્ય ધનગિરિ હોય. બંને બાજુ બન્ને પક્ષના માણસો તેની સંભાળની વ્યવસ્થાની જવાબદારી પોતાના સમુદાયની
બેઠાં હોય. વચમાં બાળક વજકુમારને ઊભા રાખવા. ત્યાર પછી સાધ્વીઓને સોંપી. સાધ્વીઓ બાળકને સ્પર્શી ન શકે એટલે તેઓએ
બાળક પોતાની મેળે જેની પાસે જાય તેનો સોંપી દેવો. નગરની કેટલીક શ્રાવિકાને બોલાવીને એની સાર-સંભાળ રાખવાનું રાજસભા ભરાઈ. બન્ને પક્ષે માણસો આવીને બેઠાં. કહ્યું. સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ આ રીતે બાળક વજકુમારની વજકુમારની પાલક શ્રાવિકા વજકુમારને સુંદર વસ્ત્રોમાં, વિવિધ ખૂબ વાત્સલ્યપૂર્વક સંભાળ લેવી શરૂ કરી. પૂર્વજન્મના સંસ્કારને
અલંકારોથી શણગારીને લાવી હતી. તેના નાનકડા પગમાં ઘૂઘરીઓ લીધે વજકુમારમાં કેટલીક વિશિષ્ટ સંજ્ઞાઓ જન્મથી જોવા મળતી
પણ પહેરાવી હતી. વજકુમારને બોલાવવા માટે પહેલો માતાનો હતી. તેઓ જાણે સંયમી સાધુઓના આચારને જાણતા હોય એમ
હકક સ્વીકારવામાં આવ્યો. સુનંદાએ બાળકને પોતાના તરફ દેખાતું. તેઓ પોતાના શરીરના નિર્વાહ પૂરતાં આહારપાણી લેતા.
આકર્ષવા માટે ભાતભાતનાં સુંદર વસ્ત્રો, રંગબેરંગી રમકડાં અને આહારપાણી પણ અચિત હોય તો જ લેતા. તેઓ મળ-મૂત્ર વિસર્જન
જાત જાતની મીઠી વાનગીઓ બતાવી અને મીઠા સ્વરે વહાલથી માટે સંજ્ઞા કરી જણાવતા. તેઓ ક્યારેક પોતાનાં કે અન્યનાં કપડાં
બોલાવ્યો; પરંતુ વજકુમાર તેમની પાસે ગયા નહિ, પછી સુનંદા કે કશું બગાડતા નહિ. રમકડે રમવાને બદલે સાધુઓનાં નાનાં
પ્રેમભર્યા વચનો બોલવા લાગી, “હે વજકુમાર, તું મારો પુત્ર છે. નાનાં ઉપકરણોથી તેઓ રમતા. બાળકની આવી સરસ ચેષ્ટાઓ
તને જન્મ આપીને હું ધન્ય બની છું. હું મારું સર્વસ્વ છે. મારા જોઈને સાધ્વીઓને અને શ્રાવિકાઓને આશ્ચર્ય સહિત આનંદ થતો.
ઉદરમાં તે નવ માસ વાસ કર્યો છે. આવ, મારા ખોળામાં બેસ લાખો કરોડોમાં કોઈક જ જોવા મળે તેવું આ બાળક હતું.
અને મારા હૈયાને આનંદથી છલકાવી દે.” આ બાજુ બાળક વજકુમારની આવી સરસ સરસ વાતો
સુનંદાનાં આવાં લાડકોડભર્યા વચનો સાંભળવા છતાં વજકુમાર સુનંદાના કાને આવી. આવું અણમોલ રત્ન જેવું બાળક આપી દેવા
તેના તરફ ગયા નહિ. વજકુમાર બાળક હોવા છતાં તેમનામાં માટે એને ખૂબ પશ્ચાત્તાપ થયો. પોતે મોટી ભૂલ કરી છે એમ એને
કોઈક ગૂઢ દૈવી સમજશક્તિ હતી. તેમણે મનમાં વિચાર્યું કે, “મારી લાગ્યું. બાળકને પાછું મેળવવા એણે શ્રાવિકાઓ પાસે જઈને વિનંતી.
અવજ્ઞાથી મારી માતાને દુ:ખ જરૂર થશે. તેનો મારા પર અસીમ કરી. પરંતુ શ્રાવિકાઓએ બાળક આપ્યું નહિ અને કહ્યું કે “આ તો
ઉપકાર છે. પરંતુ જો હું હવે માતાને સ્વીકારીશ તો સંઘની અને અમારા ગુરુ મહારાજે અમને સોંપેલી જવાબદારી છે. ગુરુ મહારાજે
સાધુત્વની ઉપેક્ષા થશે. વળી મારે સંસારનાં બંધનમાં રહેવું પડશે. અમને બાળક સાચવવા આપ્યું છે. તેથી અમે તમને એ આપી
દીક્ષા લેવાની મારી ભાવના અપૂર્ણ રહેશે. વળી, મારી માતા શકીએ નહિ, પરંતુ મા તરીકે તમારે અહીં આવીને બાળકની સંભાળ
હળુકર્મી છે તથા દીક્ષા લેવાના ભાવવાળી છે. હું તેની પાસે નહિ લેવી હોય તો જરૂર લઈ શકો.” સુનંદાને વજકુમારને મળવાની જાઉં તો પહેલાં તેને અનહદ દુઃખ થશે, પણ પછીથી તેના ચિતનું છૂટ મળી તેથી તે શ્રાવિકાની સાથે રોજ જઈને વજકુમારને સ્તનપાન સમાધાન જરૂર થશે અને તે અવશ્ય દીક્ષા ગ્રહણ કરશે.’ આવા કરાવતી, રમાડતી, જમાડતી અને આનંદ પામતી. વજકુમાર પણ વિચારથી વજકુમાર માતા પાસે ગયા નહિ. એથી માતા સુનંદા પોતે માતાને હેતુપૂર્વક ત્રાસ આપ્યો હતો તેનો બદલો વાળવા અત્યંત નિરાશ થઈ રડી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org