________________
૪૨
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ અહીં તાત્પર્ય એ છે કે તમને ગમે તે મૂર્તિનું અને ગમે તે વ્યવહાર માર્ગ હેતુએ સંઘની સ્થાપના પણ કરી છે અને તેના નામનું આલંબન લો, છતાં જેમની પૂજનીય મૂર્તિનો આકાર-પ્રકાર આચારની રજૂઆત કરી છે તો પણ, તેનો અર્થ એ નથી કે જે કે રચનાપ્રકાર ભિન્ન હોય અથવા જેઓ આદર્શ ઓળખવા માટે
સંઘમાં ન હોય તથા તે એ પ્રકારના આચાર ન પાળતો હોય તો જુદા નામનો ઉપયોગ કરતા હોય તેમની સાથે તે કારણે વિરોધ કે
પણ જો તે સત્ય-અહિંસાને માર્ગે ચાલતો હોય તો તે જૈન છે. પછી તકરાર કે વિસંવાદિતા કરવાનું કોઈ કારણ નથી, એટલું જ નહિ,
તે ભલે ગમે તે જાતિ-કુળ-વંશ-સંપ્રદાયનો હોય, પણ તે અવશ્ય તેની બાબતોને લઈને તેમના પ્રત્યેના આપણા મૈત્રીશાળી વ્યવહારમાં
જૈન છે. અને તે મોક્ષનો અધિકારી છે એમ જૈન ધર્મ કહે છે : ફરક ન પડવો જોઈએ. વીતરાગતા એ પ્રત્યેક માનવનું અંતિમ સાધ્ય-ધ્યેય હોવું જોઈએ
આમ જૈન ધર્મમાં પાયા રૂપે જ સામાજિક સંવાદિતા રહેલી છે. એ મુખ્ય બાબત સિવાય જૈન ધર્મ અન્ય સંપ્રદાયોની તત્ત્વવિષયક અઢારમી સદીમાં થઈ ગયેલ સંત આનંદઘનજીના સમયમાં માન્યતા અને આચારસંહિતા અથવા ક્રિયાકાંડ પ્રત્યે આદર ધરાવે જૈન સંપ્રદાય વિચ્છિન્ન હતો. પ્રત્યેક ગ૭ સ્વમતાગ્રહી હતો. એટલે છે તે બાબત યશોવિજયજીના ‘પરમાત્માપચ્ચીસી'ના નીચેના કવિ કહે છે : શ્લોકથી સ્પષ્ટરેખ થાય છે.
ગચ્છના ભેદબહુ નયન નીહાળતાં, जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः
તત્ત્વની વાત કરતાં ન લાજે, परमात्मगतिं यान्ति विभन्नेरिव वर्त्मनिः ।
ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકી, જીતેન્દ્રિય, ક્રોધાદિકપાપરહિત. શાન્તમના, શુભ આશયોવાળા
મોહ નડીઆ કલિકાલકાજે, સજ્જનો જુદા જુદા માર્ગથી પણ પરમાત્મા દશાએ પહોંચી શકે છે.
રામ ભણી, રહેમાન ભણાવી, અરિહંત પાઠ પઢાઈ જયશેખરસૂરિ પોતાની સંબોહસત્તરમાં કહે છે કે -
ઘર ઘર ને હું ધંધે વિલગી, અલગી જીવ સગાઈ. सेयंबरो य आसंवरो य बुध्यो व अहव अन्नोवा
આમ આનંદઘનજી ગચ્છ માનતા નથી, તે બધા સંપ્રદાયના સમમવમવિ કપ તારું કુવરવું ન સંવેદો // ૨
સમન્વયમાં માનનારા છે. તે સામાજિક સંવાદિતામાં માને છે. શ્વેતાંબર, દિગંબર, બૌદ્ધ યા અન્ય કોઈ પણ જો સમભાવભાવિત હોય તો અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે.
સંદર્ભ ઃ ૧. જૈન દર્શન, ન્યાયવિજયજી પાટણ. ૧૯૬૮ જૈન ધર્મનો પરિચય કરવાથી માલુમ પડે છે કે તે વસ્તુતઃ
૨. યશોદોદન, હીરાલાલ કાપડિયા. વાડારૂપ સંપ્રદાય નથી. તે જીવનવિધિ કે જીવનચર્યા છે. તો પણ
૩. આનંદઘનનાં પદો, હીરાલાલ કાપડિયા તીર્થકરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા) અને આચાર-ક્રિયા-પદ્ધતિ-પણ પ્રદર્શિત કરી છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org