________________
૪૧
સાધુસંતોની વાણીમાં પ્રગટ થતી બિનસાંપ્રદાયિક્તા અને સામાજિક સંવાદિતા સમતાથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય છે. હરિભદ્રસૂરિ બીજી રીતે પણ ઉપચાર વગર ઇશ્વરને કર્તા જ્ઞાન (વિવેકજ્ઞાન)થી મુનિ થવાય છે અને તપથી તાપસ થવાય છે. બતાવે છે : समवाए समणो होइ बंभचरेण बंभणो ।
परमैश्वर्यकृत्वान्मत आत्मैव वेश्वरः । નાળા ૧ મુળી હોર્ તવેન હોર્ તાવતો ૩૧ /
सच कर्तेति निर्दोषे कर्तृवादो व्यवस्थितः ॥ ४ ॥ સમતા એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાનતાનો ભાવ કેળવી
અથવા પરમાત્મા ઈશ્વર છે એમ મનાયું છે, કેમકે દરેક આત્મા આત્મીયતા બતાવવી તે, તેમજ સુખદુઃખ, લાભહાનિ, જય
(જીવ) એના સાચા રૂપમાં પરમ ઐશ્વર્યપુંગી છે અને આત્મા (જીવ) પરાજયના પ્રસંગોમાં મનનું સમતોલપણું ન ગુમાવતાં એનું ધૈર્ય
તે ચોખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે ઈશ્વરકર્તુત્વવાદ વ્યવસ્થિત જાળવી રાખવું તે.
થઈ શકે છે. બ્રહ્મચર્ય એટલે પૌલિક સુખોપભોગમાં લુબ્ધ ન થતાં મનનો
આમ હરિભદ્રસૂરિ સંવાદિતા સ્થાપવા પ્રયત્ન કરે છે. નિરોધ કરી બ્રહ્મમાં (પરમાત્મા અથવા પરમાત્મા પદે પહોંચાડનાર કલ્યાણમાર્ગમાં) વિચરવું, વિહરવું - રમમાણ થવું તે.
આચાર્ય હેમચન્દ્રાચાર્ય પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવની
મૂર્તિના સામીપ્ય સ્તુતિ કરતી વખતે નીચેનો શ્લોક બોલ્યા હતા. જેમકે યશોવિજયજી કહે છે -
તે તેમની બિનસાંપ્રદાયિક્તા તથા સામાજિક સંવાદિતા પ્રસ્થાપિત જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ એ છે કે “જે જે રીતે રાગ-દ્વેષ ઓછા થાય, નષ્ટ થાય, તે તે રીતે વર્તા-પ્રવર્તે ( િવ€ળા
કરવાનો પ્રયાસ છે. जह जह रागदोषा लहुं विलिजन्ति वह वह पयष्टि अव्यं एसा आणा
भवतीजाकर जनना रागायाः क्षयमुपागता यस्या । ગિળ રાખે છે
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्यै ॥ આધ્યાત્મપરીક્ષા-અંતિમગાથા. - યશોવિજયજી ભવ-સંસારના કારણભૂત રાગ, દ્વેષ આદિ સમગ્ર દોષો જેના આમ મહાવીર વાણીમાં પદે પદે સામાજિક સંવાદિતા પ્રગટ ક્ષય પામ્યા છે તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને થાય છે.
મારા નમસ્કાર છે. સંત હરિભદ્રસૂરિ (આઠમી સદી) એમના તત્ત્વપૂર્ણ સુંદર ગ્રંથ મૂર્તિ એ આવા વીતરાગતાના ઉચ્ચતમ આદેશનું (પરમાત્માનું) શાસ્ત્રવર્તાિ સમુગ' માં જૈનદર્શનસંમત “ઇશ્વર જગતકર્તા નથી? વીતરાગતાનો પ્રતિભાસ પાડનારું પ્રતીક છે તે પ્રતીક દ્વારા આદર્શ એ સિદ્ધાંત યુક્તિપુરસ્સર સિદ્ધ કર્યા પછી એ સમભાવસાધક અને (પરમાત્મા)ની પૂજા-ભક્તિ થઈ શકે છે. આદર્શને કયા નામથી ગુણપૂજક આચાર્ય કહે છે :
પૂજવું એ બાબતમાં આ શ્લોક કહે છે કે આદર્શનું પૂજન અને ततश्वेश्वरकर्तृत्ववादोऽयं युज्यते परम
ભક્તિ અમુક જ નામ જ ઉચ્ચારીને થઈ શકે એવું કાંઈ નથી. ગમે સી[ ચાર વિરોઘેન વઘા ડું: ૧૦ || તે નામ આપીને અને ઉચ્ચારીને આદર્શને પૂજી શકાય છે. ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् ।
- સંત યશોવિજયજી પણ એમની “પરમાત્માપચીસી' નામની થતો મુસ્તિતસ્તHI: ર્તા ચાલ્ ગુમાવતઃ || ૧૧ // કૃતિમાં કહે છે કે - तदनासेवनादेव यत् संसारोऽपि तत्त्वतः ।
बुध्यो जिनो हृषीकेश शम्भुर्ब्रह्मादिपूरुषः । તેન તપ ઝૂંવં તુતિ / ૧૨ /
इत्यादिनामभेदेऽपि नार्थतः स बिमिद्यते ॥ ઈશ્વરકતૃત્વનો મત આવી રીતની યુક્તિથી ઘટાવી શકાય છે કે બુદ્ધ, જિન, હૃષીકેશ- શમ્મુ, બ્રહ્મા, આદિ પુરુષ વગેરે જુદાં રાગદ્વેષ મોહરહિત પૂર્ણ વીતરાગ પૂર્ણજ્ઞાની પરમાત્મા એ જ ઈશ્વર જુદાં નામ છતાં એ બધાનો અર્થ એક જ છે. એક જ પરમાત્મા એ છે. અને તેણે ફરમાવેલ કલ્યાણમાર્ગને આરાધવાથી મુક્તિ પ્રાપ્ત બધાં નામોથી અભિહિત થાય છે. અને વળી ‘અનેકાન્ત વિભૂતિ થાય છે, માટે યુક્તિના દેનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય
દ્વાત્રિશિકા' નામના ગ્રંથમાં યશોવિજયજી કહે છેઅને એ પરમાત્માએ બતાવેલ સદ્ધર્મમાર્ગનું આરાધન નહિ કરવાથી
रागादिजेता भगवन् । जिनोऽसि । ભવભ્રમણ જે કરવું પડે છે તે પણ ઈશ્વરનો ઉપદેશ નહિ માન્યાનું પરિણામ છે.
बुध्धोऽसि बुद्धि परमामुपेतः ‘ઈશ્વર કર્તા છે' એવા વાક્ય પર કેટલાકનો આદર બંધાયો છે
कैवल्यविद् व्यापितयाऽसि विष्णुः તેમને લક્ષ્યમાં રાખીને પૂર્વોક્ત પ્રકારની વ્યાખ્યા - દેશના આપવામાં शिवोऽसि कल्याण विभूति पूर्णः ॥ આવી છે એમ હરિભદ્રસૂરિ કહે છે.
હે પ્રભુ, તું રાગાદિ દોષોનો જેતા હોવાથી જિન છે, પરમ कर्ताऽयमिति तद्वाक्ये यतः केषाश्चिदादरः ।
બુદ્ધિને પ્રાપ્ત થયેલ હોઈ બુદ્ધ છે. કૈવલજ્ઞાનથી વ્યાપક હોવાથી अतस्तदानुगुण्येन तस्य कर्तृत्वदेशना ॥ ३॥
વિષ્ણુ છે અને કલ્યાણપૂર્ણ હોવાથી શિવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org