________________
માં આવ્યો તક સૂત્રમાં
શ્રેજી ભાષા
વિનય કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય ગુરુભગવંતોનો મહિમા બરાબર સચવાય. ઔપપાતિક સૂત્રમાં એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય ? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ लोगोवयारविणए सत्तविहे पण्णत्ते तं जहाકહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે
(૧) સમાવિત્તિય, (૨) પરછંતાનુવત્તિ, (૩) દેવું, (૪) વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે વડિવિઝરિયા, (૫) અત્તાવેસણથા, (૬) કેશવાનનુયા, (૭) સચદે, નહિ. હું અને મારું - ગરું અને મન એ આત્માના મોટા શત્રુઓ
(૯) અપૂરતોમવા. છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતાગ્રહ, હઠાગ્રહ,
લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે દષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે
રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું, (૩) એમનું કાર્ય કરી માનકષાય રહેલો છે. “હું” અને “મારું”નું વિસ્મરણ અને વિસર્જન
આપવું, (૪) કરેલા ઉપકારનો બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ
સારસંભાળ રાખવી, (૬) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. એ માનસિક સૂક્ષ્મ
બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી. પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સૂક્ષ્મ પુરુષાર્થ છે, એટલે જ એ તપ છે.
ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ એટલા માટે વિનયનો અભ્યતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, કોઈને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે ?
ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા પણ વાસ્તવમાં એમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર
જવું, બેઠા હોઈએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં કષાયમાંથી ક્રોધ તરત દેખાઈ આવે છે. માન ક્યારેક વચન દ્વારા
જવાબ ન આપતા પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વ્યક્ત થઈ જાય અથવા ક્રોધની સાથે તે પણ જોડાઈ જાય અથવા
વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા ક્રોધને તે ઉશ્કેરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં
હોય ત્યારે તેમની આગળ નહિ પણ બાજુમાં કે પાછળ ચાલવું, આડંબર રાખીને માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે.
એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઈની સાથે ક્યારેક તો પોતાને પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું
વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે
લાગે એવી વાણી બોલવી અને એવું વર્તન રાખવું, સમકક્ષ સાધુ અવહેલના થાય છે ત્યારે જ ખબર પડે છે કે પોતાનામાં કેટલું બધું
સાથેના વ્યવહારમાં અભિમાન ન રાખવું, દ્વેષ ન કરવો, ક્ષમા માન પડેલું છે. માન કોઈ એક જ વાત માટે નથી હોતું. એક
ભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો ઇત્યાદિ વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં એટલી લધુતા
નાનીમોટી ઘણી બધી વાતોનો સમાવેશ થાય છે. ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે
પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને મન, વચન, : (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) રૂપમદ, (૪) ધનમદ, (૫) ઐશ્વર્યમદ, (૫) બલમદ, (૭) જ્ઞાનમદ અને (૮) લાભમદ, આ
કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના
ગુણોનું પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ
રાખવો, તેમની કોઈ ત્રુટિઓ હોય તો તે મનમાં ને યાદ કરવી કે હોઈ શકે છે. વળી આ આઠ મદના પણ બહુ પેટાપ્રકાર હોય છે.
બીજા કોઈ આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં ગરીબ માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે.
આવે છે. કદરૂપો માણસ રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, જ્ઞાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં
ઉપચારવિનયને શુશ્રુષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક સુધી જીવમાંથી મદ જતો નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ
પ્રકારનો હોય છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : રીતે આવી શકતો નથી. આથી જ માન કષાયને જીતવાનું ઘણું सुस्सुसणा विणए अणेगविहे. पण्णत्ते तं जहाદુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠ પ્રકારનાં ભારે કર્મ બંધાવી अभुट्ठाणाइ वा, आसणामिग्गहेउ बा, आसणप्पयाणेइ वा, सक्कारेइ શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે મોહનીય કર્મ છે. સાચા वा, कित्तिकम्मेइ वा, अंजलिपग्गहेइ वा, इत्तस्स अणुगच्छणया, ठियस्स વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવાનું સામર્થ્ય पज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया । છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે અને વિનય આવે (શુશ્રુષાવિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો છે એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર શકાય.
કરવો, કૃતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુસાધ્વીઓ આવકાર આપવા સામે જવું, સ્થિરતા કરી હોય તો સેવા કરવી પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યક્તા ઉપર ઘણો અને જતા હોય ત્યારે પહોંચાડવા જવું.) ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર બતાવવામાં આવ્યા છે કે જેથી મનમાં સંશય ન રહે અને આચાર્યાદિ - એવા સૌમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org