SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧) ઉપાધ્યાય, (૧૨) વિર પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, અથવા વડીલ સાધુ અને (૧૩) ગણિ. (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ આ તેરનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રત (શાસ્ત્ર સિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ અવહેલના ન કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય. સમકિત તથા સમકિત) એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ - આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ અનિવાર્ય છે. વળી આ પાંચ પ્રકારે કરવાનો છે : (૧) ભક્તિથી તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, વિનય ગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે (૪) ગુણપ્રશંસાથી અને (૫) અવગુણ ઢાંકવાથી તથા આશાતના આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે. ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્રપ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું વિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ સમકિત વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ થાય છે. સમકિતના ૬૭ બોલની સક્ઝાયમાં ઉપાધ્યાય શ્રી મેળવવો, ગુણિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક યશોવિજયજી મહારાજે કહ્યું છે : ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ અરિહંત તે જિન વિચરતાજી કરવું, પરીષહો સહન કરવા ઇત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ કર્મ ખપી હુઆ સિદ્ધ; થાય છે. ચેઇઅ જિન પ્રતિમા કહીજી, જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ઉપરાંત કોઈક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ ચતુર નર, સમજો વિનયપ્રકાર તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા જિમ લહીએ સમકિત સાર. ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઇર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ હૃદયપ્રેમ બહુમાન; ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ આશાતનાની હાણ. ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે. પાંચ ભેદ એ દસ તણોજી વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો વિનય કરે અનુકૂળ, છે. છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય સીંચે તે સુધારસેજી, બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારનાં તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અત્યંતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે ધર્મવૃક્ષનું મૂલ. આવશ્યકચૂર્ણિમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો કહ્યું છે : છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે : पायच्छित्तं विणओ बेयावच्चं तहेब सज्झावो तित्थयरंसिद्धकुलगण-संधकियाधम्मनाणनाणीणं । झाणं उसग्गो वि अ अभितरो तवो होइ । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ॥ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ જ પ્રકારનાં તપ અનુક્રમે असासायणा य भती, बहुमाणे तह य वन्नसंजलणा । મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना ॥ ન થાય. જેમકે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે : વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે (૧) અરિહંત અથવા તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) કુલ, પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે (૪) ગણ, (૫) સંઘ, (૬) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો જ વિનય આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy