SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ -//wwwwwww w w w w vvvvvvvvvvvvvvv vઝ ISS) શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રાચીન ઐતિહાસિક સ્તુતિ ર્તા : શ્રી કલ્યાણસાગરસૂરિ શિષ્યને અજ્ઞાત સંપાદક : મુનિ શ્રી કલાપ્રભસાગરજી [ શ્રી લા. દ. સં. વિદ્યામંદિર (અમદાવાદ)ને સંગ્રહમાંથી શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રાચીન સ્તુતિની પ્રસ્તુત હસ્તલિખિત પ્રત સં. ૨૦૩૩ માં બાડમેરના ચાતુર્માસ દરમિયાન પ્રાપ્ત થયેલી. આ અતિહાસિક સ્વતિમાં શ્રી ક૯યાણસાગરસૂરિના જીવનની વિશ્વાસપાત્ર હકીકતે પ્રાપ્ત થાય છે. શ્રી કલ્યાણસાગરસૂરિને પાટમહત્સવ દરમિયાન તેમના અજ્ઞાત શિષ્ય દ્વારા રચાયેલી આ સ્તુતિ અચલગચ્છીય નવમાં મરણની ઢબે (રાગમાં) બેલતાં સુમધુર અને ગેય લાગે છે. આ વિરલ કૃતિ પ્રાપ્ત થતાં શ્રી કલ્યાણસાગરસૂરિ જેવા પ્રતિભાસંપન્ન પૂ. દાદા ગુરુદેવશ્રીની જન્મદીક્ષા તિથિ અંગેના મતાંતરેને હવે અંત આવે છે. પ્રગટ થતી આ કૃતિમાં શ્રી કલ્યાણસાગરસૂરિની જન્મતિથિ વૈશાખ સુદ ૬, દીક્ષા તિથિ ફાગણ સુદ ૬, શનિવાર અને સૂરિપદતિથિ મહા સુદ ૬, રવિવાર પ્રાપ્ત થાય છે. સદ્ભાગ્યે, આવીજ એક વિરલ કૃતિ “શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણ રાસ' પણ પ્રાપ્ત થયેલી છે. તે પણ આ જ ગ્રંથમાં આની આગળના લેખમાં પ્રથમવાર પ્રકાશિત થયેલી છે. તેમાં શ્રી કલયાણસાગરસૂરિની જન્મતિથિ વૈશાખ સુદ ૬ નું એક વધુ પ્રમાણુ પ્રાપ્ત થાય છે. આ નિર્વાણ રાસમાં સ્વગતિથિ આ સુદ ૧૩, ગુરવાર પ્રાપ્ત થાય છે. પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ને અનુસંધાનાત્મક પટ્ટાવલિઓ પ્રાપ્ત થયેલી, જેની સં. ૧૮૯૩ માં લખાયેલી પ્રાચીન પ્રત પ્રાપ્ત થાય છે. (તેના અંતિમ પત્રને ફાટે આ ગ્રંથમાં અપાયેલો છે.) અનેક જ્ઞાન ભંડાર દ્વારક પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. સાહેબે સં. ૧૮૯૩ માં લખાયેલી પટ્ટાવલિની તે પ્રત રૂ. ૫૦માં જામનગરના ૫. શ્રી હીરાલાલ હંસરાજ લાલન પાસેથી લીધેલી એવો ઉલ્લેખ પણ તે પ્રતના અંતમાં સ્પષ્ટ છે. આથી એ નક્કી થાય છે કે, પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સાહેબે સં', ૧૮૯૩ ની ઉક્ત પટ્ટાવલિની પ્રતા પરથી જ બીજી નકલો લખાવેલી. તે વખતે આવા વિશેષ અતિહાસિક રાસકાવ્ય પ્રાપ્ત ન થતાં પદ્રાવલિની કેટલીક હકીકત પર વિચારણ ન થયેલી હોય એ સહજ છે. સં. ૧૯૩ માં લખાયેલી પઢાવલિની કેટલીક વાતે સંશોધન માગી લે એ ચક્કસ છે. આ પટ્ટાવલિ ઉપરથી જ બીજી પ્રતે લખાઈ અને તેનું ભાષાંતર તથા પૂ. ક૯યાણસાગરસૂરિજીની પૂજાઓ પછીથી રચાઈને પ્રકાશિત થયેલ છે. શ્રી ઉદયસાગરસૂરિ રાસ પણ આ પટ્ટાવલિ પ્રકાર છે. આમાં રચના વખતે પ્રાપ્ત થયેલ બ્રાંત ઉલેખે કે લહિયાની અશુદ્ધિ પણ જવાબદાર હોઈ શકે છે. આમ તે શ્રી ઉદયસાગરસૂરિ પોતે શ્રી કલ્યાણ સાગરસૂરિ પછીના ત્રીજ એટલે કે શ્રી અમરસાગરસૂરિના પટ્ટધર શ્રી વિદ્યાસાગરસૂરિના પદ્રધર છે. પણ તે વખતે રાજકીય પરિસ્થિતિ અને શ્રમોમાં ભરપુર શિથિલતાને કારણે ગ્રંથભંડારો અસલામત હતા, એ પણ માની શકાય એવી હકીકત છે. પ્રાચીન જ્ઞાનભંડારમાં તપાસ કરતાં હજી પણ ઘણું અતિહાસિક પ્રમાણે પ્રાપ્ત થવા સંભવ છે. શ્રી અંચલગચ્છ દિગ્દર્શન' માં શ્રી પાર્વે ઉપરોકત હકીકતે અંગે ઠીકઠીક ઉહાપોહ કરેલ છે. તેમણે ૧. નામે ચડેલી પટ્ટાવલિ' શબ્દ અનેકવાર યોજેલ છે. પ્રસ્તુત કૃતિ પણ તેમણે તેમાં આપી છે. તેમાં ૧૨ કડીઓ નેાંધી છે. હકીકતમાં છેલ્લી બે કંડિકા એક કઈ શ્રી આર્ય કયાાતHસતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy