SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ હer shoes he goddessfended fadefassadsse.dedefined essed.nld.ન.ના .I શ્રેણિકને મન ચિંતા, એ પૂછે સ્વામીને : હે પ્રભુ જે બોલ્યા છો તે સમજાય ને મને.' શ્રેણિક સમજો થવાનું છે કે નેહ થાય છે, મનને કારણ જીવને દશા વિષમ થાય છે. ૭ ભરતભૂમિમાં જ્ઞાન કેવળી કશું વરતશે?” સ્વામી કહે: “વિદ્યમાલી જવ ચ્યવન પામશે.” ચેસઠ દેવે સેબે, ચારે દેવે સહિયો, દેહકાંતિ બહુ દીસે, શ્રેણિકચિત્તે ચડિયો. ૮ જ્ઞાન એહ નવ થાય દેવને તો ક્યમ થાશે ?” આજ થકી સાતમે દિ' આ નગરમાં કહેવાશે. શાને છે આ કાંતિ, રૂપ આ શા માટે અતિ? કયો ધર્મ આચર્યું દેવને ગમ્યો એ અતિ?” ૯ મહાવિદેહ તણે દેશ પર વીતશેક છે, રાય પારથ, રાણી વનમાલા ત્યાં રહે છે, દેવલોકથી આવી એને સુત અવતરિયા, શિવકુમાર નામે એ બહુ ગુણગણથી ભરિયે. ૧૦ પૂર્વભવતણા સ્નેહે સાગર મુનિ આવ્યા જ્યાં, ભક્તિભાવથી શિવકુમાર વંદવા ગયો ત્યાં, મને થાય : હે મુનિ ! કહીં જોયો તમને તો, આ ભવથી ત્રીજે ભવે મારા ભાઈ તમે તો.” ૧૧ ચર્ચા કરતાં પૂર્વતણે ભવ તે ત્યાં દેખે, જો મૂકી મેં દેવ-ઋદ્ધિ તો આ શા લેખે ?” વિચારતો શિવકુમાર : “અસ્થિર આ સંસાર જ; જન્મમરણ ટાળવા લહું હું સંયમ-ભાર જ. ૧૨ માને ન ગમે : પુત્ર એકનો એક મુનિ બને. દઢધર્મા શ્રાવકે જઈ બોલાવ્યો એને; દઢધમાં કહે ફરી ફરી : “કર જેમ કહું તને. દુર્લભ બેડી મનુજજન્મ સાચવીએ જતને.' ૧૩ મી શ્રી આર્ય કલ્યાણગૌમસ્મૃતિગ્રંથ કહE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy