SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ တောက်တောက်တောက်တောက်လာာာာာာာာာာာာာာက်တောက်တောက်လသောက်က်က်က် [૫૩] वर्णिनी पद्मसिंहस्य | रत्नगर्भा सुजाणदे || श्रीपाल कुंरपालाह - रणमल्लास्तद्गजाः ॥ २१ ॥ પદ્મસિંહ શાહની સુજાણુદે નામની સ્રી પુત્રા રૂપી રત્નેને ગર્ભામાં ધારણ કરનારી હતી, તથા “તેણીથી શ્રીપાલ, કુરપાલ અને રણમલ નામના પુત્રોના જન્મ થયા હતા. (૨૧) एवं स्वतंत्रयुक्ताभ्या-मनल्पोत्सवपूर्वकं ॥ साहिश्री वर्धमानश्री - पद्मसीभ्यां प्रथादरात् ॥२२॥ ત્રાનુ વસ્તરે ક્યે | માધવાનુંતવ || રોહિળીમતૃતીયાયાં | બુધવાસસંયુનિ ॥૨॥ શ્રીરશાંતિનાથમુહ્યાનાં । નિનાનાં ચતુરૂત્તા // દ્રિતીતિમાં દવા માતિામ્ય પ્રતિષ્ઠિતાઃ ।।રણા એવી રીતે પેાતાના કુટુબ પરિવાર સહિત તે શ્રી વર્ધમાન શાહ તથા પદ્મસિ'હું શાહે ધણા મહેત્સવપૂર્ણાંક મેાટા આદરમાનથી, (૨૨) પૂર્વે કહેલા એટલે વિક્રમ સંવત ૧૯૭૫ ના મનેાહર વર્ષમાં વૈશાખ માસના શુકલ પક્ષમાં, રાહિણી નક્ષત્ર સાથેની તથા બુધવારના સયાગવાળી ત્રીજની તિથિને દિવસે, એટલે વૈશાખ સુઃ ત્રીજને બુધવારના દિવસે, (૨૩) શ્રી શાંતિનાથજીર આદિ જિનેશ્વરાની ખસેા ચાર મનેાહર પ્રતિમાઓ ભરાવી, તથા (શત્રુ ંજય પર) પેાતાના બન્ને જિનપ્રાસાદામાં પ્રતિષ્ઠિત કરી. (૨૪) पुनर्निजबहुद्रव्यसफलीकरणकृते ॥ श्रीनव्यनगरेऽकारि । प्रासादः शैलसन्निभः ॥ २५॥ द्वासप्ततिजिनौकोभिर्वेष्टितश्च चतुर्मुखैः । कैलासपर्वतो तुगैरष्टाभिः शोभितोऽभितः ॥ २६ ॥ युग्मं વળી, તે બન્ને ભાઈઓએ પેાતાનુ ઘણું દ્રવ્ય સકલ કરવા માટે શ્રી નવાનગર ( જામનગર )માં • એક પર્યંત સમાન ઊંચા શિખરવાળા વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યા. (૨૫) તે જિનપ્રાસાદ તેએએ તેને ફરતી બધાવેલી ખાતેર ઊંચી દેરીએ તથા આઠ ઊંચા શિખરાવાળા ચૌમુખ વડે રોાભી તા થયેલા છે. (૨૬) साहिश्रीपद्मसिंहेनाकारि शत्रुंजयोपरि ।। उत्तुंगतोरणः श्रीमान् । प्रासादः शिखरोन्नतः ॥ २७॥ તે બન્ને ભાઈઓમાંના શ્રી પદ્મસિ ંહ શાહે શત્રુંજય પર્વત પર ઊંચા તારાવાળા તથા પર્વત સરખા ઊંચા આ શેશભાવાળા જિનપ્રાસાદ બંધાવેલા છે. (૨૭) (આ શિલાલેખ શત્રુંજય પર્વત પર બધાવેલા પદ્મસી શાહના જિનપ્રાસાદના છે અને તેની આ નકલ અત્રે આપેલી છે, જેમાં મૂળનાયકજી તરીકે શ્રી શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમા સ્થાપેલી છે. વમાન શાહે શત્રુંજય પર્વત પર બધાવેલા તેવા જ જિનપ્રાસાદમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપેલી છે, પરંતુ તે જિનપ્રાસાદના શિલાલેખની નકલ મળી શકી નથી, તેથી અહીં આપી નથી.) ૧. સુજાણટ્ટે એ તેણીના આયરનું નામ હતુ, તથા કમલાદેવી એ તેણીના સાસરીઆમાં નામ હતું, એમ કલ્યાણસાગરસૂરીજીના રાસમાં જણાવેલું છે. ૨. આ બન્ને ભાઈઓએ શત્રુંજય પર્વત પર એ જિનપ્રાસાદે બધાવ્યા. તેમાં શ્રી વર્ધમાન શાહે પેાતાના જિનપ્રાસાદમાં આ શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયકજી તરીકે સ્થાપી હતી. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy