SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ L o desstedesododecadadestado dochodoslodastastestostogodode festeste destostestes de sosteste de desadostade dedesteso de dodesedadlastedadedededede તે બન્ને ભાઈઓ ગંભીરતા વડે કરીને સમુદ્ર સરખા, દાન વડે કરીને કુબેર સરખા, જૈન ધર્મ પર દ્રઢ શ્રદ્ધાવાળા, શ્રાવકોને યોગ્ય ગુણોથી સંપૂર્ણ તથા સમ્યકત્વમાં શ્રેણિક રાજા સરખા હતા. (૧૮) प्राप्तश्रीयामभूपाल-समाजबहुलादरौ ॥ मंत्रिश्रीवर्धमानश्री-पद्मसिंहौ सहोदरौ ॥ १९॥ વળી તે શ્રી વર્ધમાન શાહ તથા પદ્ધસિંહ શાહ બને સગા ભાઈઓ હતા, અને તે નવાનગર શહેરના રાજા જામશ્રી જસવંતસિંહના મંત્રીઓ હતા. તેમ જ તે મહારાજ તરફથી, તેમ જ પિતાની ઓશવાળ જ્ઞાતિ આદિ શહેરના જનસમાજ તરફથી તેમને ઘણું જ સન્માન મળતું હતું. (૧૯) महेला वर्धमानस्य । वन्नादेवीति विश्रुता ॥ तदंगजावुभौ ख्यातौ । वीराख्यविजपालको ॥२०॥ તે વર્ધમાન શાહ શેઠની વન્નાદેવી + નામની સ્ત્રી હતી તથા તેણીથી ઉત્પન્ન થયેલા વીરપાલ તથા વિજયપાલ નામના બે પુત્ર હતા. (૨૦). પર્વત વછરાજ અમરસિંહ વર્ધમાન, ચાંપસી, પદમણી, નવાનગરમાં તેઓએ બંધાવેલાં વિશાળ જિનપ્રાસાદમાંના શિલાલેખને અનુસાર, તેમ જ “વર્ધમાનપદ્ધસિંહ ચરિત્ર” નામના તેમના એતિહાસિક ગ્રંથને અનુસારે તેમની વંશાવલિ નીચે મુજબ થાય છે, અને તે સત્ય સંભવે છે. સિંહજી હરપાલ દેવનંદ પર્વત વાજ અમરસિંહ વર્ધમાન, ચાંપસી, પદમણી * આ વન્નાદેવીના સ્વર્ગે ગયા બાદ વર્ધમાન શાહે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં તથા તેણીનું નામ નવરંગદે હતું. અને તે સ્ત્રીથી પણ જગડુ શાહ તથા રણમલ શાહ નામના બે પુત્રો તેમને થયા હતા. RIDE A આર્ય કયાણગૌતમ સ્મૃતિ ગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy