SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ esense seedlessed estees ofessesses-sess.sfofessociate.acceboooooooooood. શાસનના પ્રભાવને જ ઝાંખપ લગાડે છે. જેથી ભસ્મગ્રહની અસર દૂર થાયે, શ્રી જૈનશાસન વધુ પ્રભાવશાળી બને, શ્રી જૈન ધર્મને ઉથત થાય. પરંતુ, તેથી શ્રી યુપ્રધાન પ્રગટ થાય તેવી આશા રાખી શકાય નહિ. કારણ કે, યુગપ્રધાનોની પરંપરા ચાલુ જ છે. છેલલાં ૫૦ વર્ષ માંથી શ્રી સિદ્ધગેહસૂરિ અને શ્રી ભદ્રિત યુગપ્રધાન થઈ ગયા છે, અને હાલમાં શ્રી જિનદાસસૂરિ વિચરી રહ્યા છે. અને તેઓશ્રી પછીના બે યુગપ્રધાને શ્રી ધર્મદાસ તથા શ્રી સૂર પ્રભસૂરિ સામાન્ય ચારિત્ર અવસ્થામાં વિચરી રહેલા છે. પરંતુ આ પાંચ યુગપ્રધાનો પૈકી એક પણ યુગપ્રધાનને પ્રત્યક્ષ પરિચય સાંપડી શકાતો નથી. તો પછી બીજા કેઈ નવા યુગપ્રધાનના પ્રગટ થવાની આશા કેવી રીતે રાખી શકાય ? વાસ્તવિક હકીકત એ છે કે, આપણે જે ભારતભૂમિમાં રહીએ છીએ, તે ભારતભૂમિ બહાર એશિયા (દ્વીપ) ખંડ તથા યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રે લિયા આદિ પાંચે (દ્વીપ) ખડોન દ્વીપસમૂહ દક્ષિણાર્ધ ભારતના મધ્ય ખંડના મધ્ય ભાગમાં રહેલા ૨૫ આર્ય દેશોના છેક દક્ષિણ છેડે પ્રવેશ પામેલા લવણ સમુદ્રના જળ વિસ્તારમાં રહેલો છે, અને સામુદ્રિક જળના આક્રમણથી સુરાષ્ટ્ર જેવા કોઈ એક આર્ય દેશની છૂટી પડી ગયેલી ભૂમિ પ્રદેશના એક ભાગરૂપ છે. અર્થાત આપણું પરિ. ચિત દશ્ય-જગત કોઈ એક આર્ય દેશમાંથી છૂટો પડી ગયેલો માત્ર એક પ્રદેશ જ છે, અને ૨૫ આર્ય દેશોનો વિસ્તાર આપણુ દ્રશ્ય-જગત કરતાં ઘણું જ મટે છે અને શ્રી યુગપ્રધાને ૨૫? આય દેશો પૈકી કોઈ પણ દેશમાં જ્યારે વિચારતા હોય છે, ત્યારે આપણે તે આપણે એક આર્ય પ્રદેશમાં જ બધા ય યુગપ્રધાનનું અસ્તિત્વ માનીને આ ભૂમિમાં જ તેમને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ, સફળતા નહિ મળવાથી જ જુદા જુદા તર્ક કરીએ છીએ. હકીકતમાં, અત્યાર સુધીમાં લગભગ ૬૦ યુગપ્રધાન થઈ ગયા છે. તેમાંના લગભગ બધા જ યુગપ્રધાને આપણુ પાંચ દ્વીપ સમૂહવાળા દ્રશ્ય જગતની બહાર જ થયેલા છે. અને હાલના વિદ્યમાન યુગપ્રધાન શ્રી જિનદાસસૂરિ તથા તેમની પછીથી પરંપરાએ થનારા બે યુગપ્રધાન શ્રી ધર્મ દાસસૂરિ તથા શ્રી સુરપ્રભસૂરિ પણ હાલમાં આપણું દ્રશ્ય જગત (પાંચ દ્વીપસમૂહ) ની બહાર જ આર્યાવર્તાના ૨૫ દેશેવાળા બૃહત્ આર્યાવર્તમાં વિચરી રહેલા છે. અને આપણે કઈ એક આયં દેશના વિખુટા પડી ગયેલા એક માત્ર આર્ય પ્રદેશમાં જ અટવાઈ ગયેલા હોઈને તેઓશ્રીનો પ્રત્યક્ષ સંપર્ક સાધી શકતા નથી. જે આપણે આપણું આ પાંચ દ્વીપસમૂહની આસપાસ ચારે તરફ વીંટાયેલા લવણસમુદ્રના પાણીને ઓળંગીને બૃહત્ આર્યાવર્તમાં પહોંચી શકીએ, તો જ ત્યાં ગ્રી આર્ય કરયાણાગતમ સ્મૃતિગ્રંથ 2D Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy