SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ [3}0] which habit bh ᏜᏜ Ꮬ ᏜᏱᎭ ᏗᏓᏐᏐᏐᏗᏱᎭ સ'. ૧૬૦૨ પછી ક્રિયાદ્ધારક પૂ. દાદાશ્રી ધમૃતિ સૂરિજીએ પણ સમાચારી વિષયક ‘વિચારસાર' નામક ગ્રંથ લખ્યા. આ ગ્રંથની પ્રાયઃ એક માત્ર વિરલ પ્રત જોધપુરના ‘રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન'ના સગ્રડુમાં વિશ્વમન છે. આ ગ્રંથની ફાટા કેપી પણ પ્રાપ્ત કરાયેલ છે, જેના અતિમ પત્રને બ્લેક આ સ્મૃતિ ગ્રંથમાં અપાયેલ છે. વિચારસાર'ની પ્રશસ્તિ ઉપરથી જગાય છે, કે શ્રી ધ મૂર્તિસૂરિજીએ સ્વય આ પ્રત લખેલ છે. ઉપરાક્ત વિગતેનુ આલેખન કરવાનુ કારણ એ જ કે, અહી' પ્રગટ થતી ‘વિધિ - રાસ ચઉપ’એ પણ ઉપરાકત રચનાએની જેમ સમાચારી વિષયક પદ્ય કૃતિ છે. મારા વડીલ ગુરુ ખ' આગમપ્રજ્ઞ, વયેવૃદ્ધ મુનિરાજ શ્રી કીર્તિ સાગરજી મ. સા. ના સાન્નિધ્યમાં વિ. સ. ૨૦૨૯ ના મહા વદૅ ૮ ના ભુજપુર (કચ્છ)માં એક હસ્તલિખિત પ્રત પરથી આ ‘વિધિ રાસ ચઉપજી’ કૃતિને સપાદિત કરેલ છે. આ ગુજરાતી પદ્ય કૃતિ ૧૦૭ કડિકાઓથી અલ"કૃત છે. ચૂલિકા પહેલાની ૯૫ મી કકકામાં ગચ્છનાયક શ્રી ધમમૂર્તિસ રેના ઉલ્લે ખ કરવામાં આવેલ છે, જયારે છેલ્લી ૧૦૭ મી ગાથા પછી કૃતિ વિધિન વૃદ્ધિશા સમન્ના ॥ આટલા ઉલ્લેખ માતુ . ' આ ઉલ્લેખ પરથી આ રાસના કર્તા મુનિ છાજ્ હાય એમ માની શકાય છે. જ્યારે મૂળ કૃતિ તે ૫ મી કડકામે ૪ પૂગુ થાય છે. આ છેલ્લી કૉંડિકામાં ધમૂર્તિસૂરિનુ નામ ખાસ ધ્યાન ખેંચે છે. શકય છે કે, મૂળ રાસના કર્યાં શ્રી ધમમૂર્તિસૂરિ હાય અને ચૂલિકાની ૧૧ (૯૬ થી ૧૦૭) કડકાનાં રચિયતા ‘છા' હાય. અન્ય હસ્તપ્રતા અને પ્રમાણેા પ્રાપ્ત થતાં આ અંગે નિ ય થઈ શકે. તે સં. ૧૬૦૨ (૭૨ ?) માં પિરોજપુરમાં ભુવડ પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી રચાયેલા છે. ‘સંવત સેાલખિ⟩ત્તર' રાસના આ શબ્દોથી સ. ૧૬૭૨ માં આ રાસની રચના થઈ હોય તે। શ્રી ધ મૂર્તિસર સ. ૧૬૭૦માં કાળધમ પામેલા. તેા સ. ૧૬૭૨ માં રચાચેલી આ કૃતિમાં શ્રી ધ મૂર્તિસૂરિની વિદ્યમાનતાને સૂચિત કરે છે. સેાલિખ‘હુતરઈસેાલ બિહુઉરઈ....ખે છે. ઉત્તરમાં જેના એવા સેાળ અર્થાત્ આ રીતે સં. ૧૬૦૨ આ કૃતિના રચના વર્ષ ઉપયુક્ત લાગે છે. આ વાતને માનવા ખીજુ` કારણ એ છે, કે સ'. ૧૬૦૨ માં શ્રી ધર્મસ્મૃતિસૂરિ આચાર્ય પદ્ય અને ગચ્છનાયક પદથી અલ`કૃત થયેલા, તેમ જ એ જ વરસમાં ( સ. ૧૬૦૨ માં ) યાવન મુનિવરે અને ચાળીસ સાધ્વીએ એમ કુલ ૯૨ ડાણા સહિત શ્રી ધમૃતિસૂરિએ ક્રિચાદ્વાર પણ કર્યાં હતા. દરમિયાનમાં શ્રી આર્યકલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy