SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ હં ન્દ્ર કાન્ડર્ન હતો . selesedeteofesses the દષ્ટિ રાખી, જોતાં જોતાં જતુરક્ષા કરતા ચાલે. (૨) ભાષા સમિતિ એટલે સાવદ્ય (પાપયુક્ત) વચન કે અપ્રિય, દુખકર વચન બોલે નહિ. (૩) એષણ સમિતિ એટલે અમાસુક આહાર કે પ્રાણું વહેશે નહીં. પ્રાસુક આહારપાણી જ વહોરે, ગોચરીના દે નિવારે. () આદાનનિક્ષેપ સમિતિ એટલે પુસ્તક, પાત્ર આદિ ઉપકરણો લેવા, મૂકવામાં જતન રાખે, (૫) પરિઠાપનિકા સમિતિ એટલે મળમૂત્ર ત્યાગ વખતે જંતુરક્ષાને ખૂબ ખ્યાલ રાખે. સમિતિ એટલે સમ્યક્ પ્રકારે ચેષ્ટા કરવી તે. ત્રણ ગુપ્તિ : ગુપ્તિ એટલે ગોપન કરવું કે રક્ષણ કરવું. (૧) મને ગુપ્તિ મનમાં આર્તધ્યાન તથા રદ્રધ્યાન ન ધ્યાવે. કોઈનું મન દુપ્રણિધાનમાં ન મૂકે. નરકગતિમાં ફેંકનાર ઇયાને મનમાં પિસવા ન દે. શુભ ધ્યાનમાં ચિત્ત રાખે. (ર) વચન ગુપ્તિ ? પાપરહિત વચન પણ કારણ વિના બેલે નહિ. જરૂર હિત, મિત, પથ્ય વચનને ઉપ ગ કરે. કંઈ કહેવાથી કોઈને આત્મા દુભાય તેવું અપ્રિય વચન ન બેલે, વાણીમાં સંયમ રાખે, વિનયવિવેકયુક્ત વચન બોલે, વાણીને દુર્વચનથી ન બગાડે. (૩) કયગુપ્તિ ઃ શરીર અણપડિલેહણથી ચલાવે નહિ. શરીરથી કોઈને દુખ ન થાય તેનું જતન કરે. બગાસું ખાવું, ઓડકાર ખાવો, બેસવું, ઊઠવું, ચાલવું વગેરે શરીરની ક્રિયાઓ જયણાપૂર્વક કરે. કાયાથી કોઈ જવની આશાતના ન થાય તેવી કાળજી રાખે. આ પ્રમાણે આચાર્યશ્રીના છત્રીશ ગુણેનું ટૂંકમાં વર્ણન કરાયું. સુગુરુ રૂપ આચાર્યશ્રીનાં ૩૬ ગુણાનો આ તે એક પ્રકાર થશે. જન ગ્રંથમાં આચાર્યનાં ૩૬ ગુણેને જુદી જુદી રીતે ૩૬ પ્રકારે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ગુણેને વિસ્તાર અને પ્રકારે લખવા જતાં આ લેખ અતિ વિસ્તૃત બને. જેથી સં.દરમ્યાન પૂ. ઉપાધ્યાયશ્રી જ્ઞાનસાગરજી ગણી મ. સા. જેઓ પછીથી અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ઉદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના નામે પ્રસિદ્ધ બન્યા હતા, તેમણે રચેલ “શ્રી ગુણવર્મા રાસમાં આચાર્યના ગુણેની છત્રીશ છત્રીશીઓને ગૂર્જર પદ્ય રૂપે ગૂંથેલ છે, તે કૃતિ અત્રે રજૂ કરાય છે. આનું સંકલિત આગમ પ્રજ્ઞ પૂ. મુનિરાજ શ્રી કીર્તિ સાગરજી મ.ન.સા. કરેલું છે. મામ આર્ય કથાગોં મસ્મૃતિગ્રંથ DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy