SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ 1 4 C deste testostestostestedosbeddedede do sede dede destosteste destosteste testesbasbestostesteste dededesubedostoskestestade dastastestes de dos de sustest કેઈક દુર્જનની પ્રેરણાથી મોગલ બાદશાહ જહાંગીરે પિતાના અમાત્ય કુંવરપાલ અને સેનપાલને જણાવ્યું કે, જે પાષાણની પ્રતિમા દશ દિવસમાં ચમત્કાર નહીં દેખાડે, તે આગ્રા શહેરમાં તમે બંધાવેલાં જિનાલયે તેડી નાખવામાં આવશે. આ અણધારી આવેલી આપત્તિની હકીક્ત તે વખતે વારાણસીમાં બિરાજમાન થયેલા પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરિજીને જણાવી. તેમણે આવેલા માણસને કહ્યું કે, તેઓ કઈ પણ જાતની ચિંતા ન કરે. તે માણસ આગ્રા પહોંચ્યા, ત્યારે કલ્યાણસાગરસૂરિજીને ત્યાં હાજર જોઈને વિસ્મય પામી ગયે. પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરિજીએ તે વખતે સમ્રાટ જહાંગીરને ત્યાં આવ્યા. તે વખતે પૂજ્યશ્રી કલ્યાણસાગરજીના કહેવાથી બાદશાહે પ્રભુ પ્રતિમાને વંદન કરતાં, પાષાણની પ્રતિમાજીએ એક હાથ ઊંચો કરીને જહાંગીર બાદશાહને ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપે. બાદશાહ આ ચમત્કાર જોઈને વિરમય પામ્ય અને દશ હજાર સોનામહોરે પૂજ્યશ્રી કલ્યાણસાગરજીના ચરણે ભેટ ધરી. તે આચાર્યશ્રીની પ્રશંસા કરવા લાગ્યો. આચાર્યશ્રીની પ્રેરણાથી સંઘવી (મંત્રી) સેનપાલે એ મહોરે ધર્મકાર્યમાં વાપરી. આવી જ રીતે વિ. સં. ૧૬૪૯ માં પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી આચાર્ય પદે આરુઢ થયા પછી, વિ. સં. ૧૬૫૬ માં ભુજ (કચ્છ)માં ભારમલ્લજીનો તેમને પરિચય થયે હતે. ભારમલ્લજી વાના રોગથી પીડાતા હતા. તેમણે આચાર્ય મહારાજને મહાપ્રભાવક જાણીને પિતાની વેદના વ્યક્ત કરી. ગુરુ મહારાજે પોતાની મંત્રશક્તિથી રાજાને રેગ ઉપશાંત કર્યો. આથી આનંદિત થઈ રાજાએ ગુરુ મહારાજાને ૧૦૦૦ મુદ્રિકાએ ભેટ ધરી અને રાણીઓએ સાચા મેતીથી તેઓશ્રીને વધાવ્યા. નિસ્પૃહી ગુરુશ્રીએ ધનનો અસ્વીકાર કરતાં, મહારાવે તેમની પ્રશંસા કરી, કેઈ કાર્ય ફરમાવવાનું કહ્યું. આચાર્યશ્રીએ જેનના ઉદાત સિદ્ધાંતે સમજાવ્યા, જે અનુસરીને મહારાવે માંસાહારને ત્યાગ કર્યો અને પોતાના સમગ્ર રાજ્યમાં પર્યુષણમાં આઠ દિવસ જીવહિંસા બંધ કરાવી અને ભૂજમાં રાજવિહાર નામે જિનપ્રાસાદ બંધાવ્યું. પૂજ્ય આચાર્યદેવશ્રી કલ્યાણસાગરજી મહાપ્રભાવક અને મંત્રવિશારદ પણ હતા. સાથે સાથે તેઓશો સમર્થ સાહિત્યકાર પણ હતા. તેઓશ્રીએ “શાંતિનાથ ચરિત્ર ઈત્યાદિ ચરિત્રો.” શ્રી પાર્શ્વ સહસ્ત્ર નામ સ્તોત્ર' ઇત્યાદિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં સ્તોત્રો તથા સ્તવનની પણ રચના કરી હતી. તેઓશ્રી વિક્રમ સંવત ૧૭૧૮ ના વૈશાખ સુદ ૩ ના દિવસે સૂર્યોદય સમયે સમાધિપૂર્વક ભુજ નગરમાં કાળધર્મ પામ્યા હતા. મહેપાધ્યાય શ્રીવિનયસાગરજી. પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય સમુદાયમાં મહોપાધ્યાયી વિનયસાગરજી પ્રકાંડ વિદ્વાન હતા. તેઓશ્રીએ સારસ્વત વ્યાકરણનાં સૂત્રો છંદબદ્ધ કરી, તેના ઉપર પદ્યમાં ટીકા રચી હતી. આ ટીકા ‘વિચિંતામણિ'ના નામથી પ્રસિદ્ધ છે. અગાઉ મારા સંગ્રહની સંવત ૧૬૭૮ માં ભુજમાં લખાયેલી સુંદર ચિત્રોવાળી સંગ્રહણી સૂત્રના ર) શ્રી આર્ય ક યાણાગતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy