SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ se.gov.ussia sessesses of costs of sedi... s vlsd. Assss.. Addessesssssssss.be આ પ્રશસ્તિ ઉપરથી અંચલગચ્છીય શ્રેષ્ઠી ડીડા શાહ વગેરેનું અહમદશાહ બાદશાહના વખતમાં અને પાસા શાહ વગેરેનું કુબુદીન બાદશાહ કે જે બંને બાદશાહો ગુજરાતના પાટનગર અમદાવાદના મુસલમાન સુલતાન હતા, તે સમયમાં બંને બાદશાહના દરબારમાં સન્માનીય વ્યક્તિઓ હતી. તેમના પૂર્વજો મૂળ પાટણના વતની હોવા છતાં આ ઉત્તમ પુરુષે અમદાવાદમાં જ રહેતા હોવા જોઈએ અને તેથી જ આ પ્રતના લેખક જોષી અલવાકે લખ્યા સ્થળને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી જણાતો. (૫) અંચલગચ્છીય ભટ્ટારક શ્રી ધર્મમૂર્તિસૂરિના સમયમાં ઉપરોક્ત શ્રી જયકેસરીસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી મલ્લિક્ષેણ ગણિના પ્રશિષ્ય શ્રી ક્ષિમા સાધુ ગણિના શિષ્ય શ્રી હંસ સાધુ નામના મુનિએ સંવત ૧૬૩૩ માં શ્રી અલવરગઢમાં અકબર બાદ શાહના રાજ્યમાં ક્ષેત્ર સમાસની સુંદર સચિત્ર પ્રત લખી હતી, જેમાં સુંદર ચિત્રો છે. તે અમદાવાદના એક ઉદ્યોગપતિના સંગ્રહમાં છે. તે પ્રતના અંત ભાગની પ્રશસ્તિ ઐતિહાસિક દષ્ટિએ મહત્વની હોવાથી અહીં પ્રસિદ્ધ કરવા યોગ્ય માનું છું. संवत १६३३ वर्षे द्वितीय ज्येष्ट वदि ५ गुरुवासरे मेवातदेशे । अलवरगढमहादुग्गं । पातशाह अकबर जलालुदीनिमुगलराज्ये । श्री अंचलगच्छेशभट्टारक श्री धम्ममूर्तिसूरिविजयराज्ये ॥ श्री पूज्यश्रीजयकेसरिसूरिशिष्य वाचनाचार्य श्री मल्लिक्षेणगणिशिष्य । वाचनाचार्य वा. श्री मावमंडणगति तत् । शिष्य वा. श्री क्षिमासाधुगणि शिष्य पं. महिमसाधुसहितेन । लिषतं मुनिहंस साधुना स्वयंवा चनाव ।। श्रीरस्तु ॥ कल्याणं भवतु ।। श्री शांतिनाथ प्रसादात् ॥ श्री ॥ અર્થાત્ – સંવત ૧૯૩૩ ના બીજા જેઠ વદ ૫ ને ગુરુવારના મેવાત દેશમાં આવેલા અલવરગઢ નામના મેટા કિલ્લાવાળા (અલવર) શહેરમાં જે વખતે મોગલ વંશના જલાલુદીન અકબર બાદશાહનું રાજ્ય હતું. તે સમયે શ્રી અંચલગચ્છાધિપતિ શ્રી ધર્મ મૂર્તિ સૂરિના શાસનમાં શ્રી પૂજ્યશ્રી જયકેસરીસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી મલ્લિક્ષણ ગણિના શિષ્ય વાચનાચાર્ય વાચક શ્રી ભાવમંડન ગણિના શિષ્ય વાચક શ્રી ક્ષિમ સાધુ ગણિના શિષ્ય પંન્યાસ શ્રી મહિમ સાધુ સહિત, હંસ સાધુ નામના મુનિએ આ સચિત્ર હસ્ત પ્રતપિતાને વાંચવા માટે લખી. શ્રી શાંતિનાથ પ્રભુની કૃપાથી કલ્યાણ થાઓ. આ પ્રતમાં સ્પષ્ટ શબ્દોમાં પ્રથમ વખત જ સંવત ૧૮૩૩ માં અકબર બાદશાહ કે જે મોગલવંશનો હતો, તેનો અને અંચલગશ શ્રી ધર્મમૂર્તિસૂરિની વિદ્યમાનતામાં શ્રી જયકેસરીસૂરિજીના શિષ્ય–પ્રશિષ્યએ આ સુંદર પ્રતિ સુંદર અક્ષરેથી લખેલી હોવાનું લખ્યું છે. * ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં મુગલ કાળાનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું છે અને મુગલ કળાને પૂરેપૂરું ભારતીય સ્વરૂપ સમ્રાટ અકબરના સમયમાં પ્રાપ્ત થયું હતું અને ઉલ્લીઆર્ય કથાણાગતમસ્મૃતિગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy