SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ how sides.com/dentofagastoodies of assessed obson ...at food wooded ) स्फारः सा. शिवदास सुश्रावकपत्नी शिवादे । पुत्र सा. सिंहदत सा. समरथ । पितृव्यपत्नी भरमादे प्रमुख कुंटुंब सहितो विजयते । सा. पासा. धर्मचारिण्या निम्मंलशील धारिण्या । श्री देवगुरु भक्ति रसिकचितया सप्तक्षेत्रव्यय सफली क्रियमाणा वित्तया साहूआणी चमकूसुश्राविकया संवत् १५१० वर्षे फाल्गुन सुदि ५ रवौ श्रीकल्पसूत्र पुस्तकं सौवर्णवर्ण विण्यं लेखयित्वा । श्री अंचल गच्छनायक श्री जयकेसरिसूरीणां मुपकरितं प्रतिवर्ष श्री संघ साक्षिकं महामहोत्सव पूर्व सुसाधु जनवाच्यमानं चिरं विजयतां ॥ छ ॥ श्री श्रमणसंघस्य शुभ भवतु ॥ श्री ॥ श्री ॥ श्री। यावल्लवणसमुद्रो, यावन्नक्षत्रोमंडितोमेरुः । यावच्चंद्रादित्यो, तावदिदं पुस्तकं जयतु ॥ श्रीः ।। जयो. ગવાન | - ઉપરોક્ત પ્રશસ્તિ મુજબ ઓસવાળ જ્ઞાતિના બાફણ ગોત્રની મીઠડીયા શાખાના શ્રેષ્ઠી સલખણ ભાર્યા લખણદેવીને જેમનું ચારિત્ર્ય જગતમાં અદ્દભુત ગણાય છે, અને જેમણે મહા તીર્થોની યાત્રાઓ અને તીર્થોદ્ધારનાં કાર્યોમાં પોતાની લક્ષ્મીને વ્યય કરીને દેવાંગનાઓને પણ ચકિત કરી દીધી છે, તેવા ઉત્તમ ગુણસંપન તેજા અને નરસિંહ નામના બે પુત્રો હતા. તેઓ પૈકી તેજા શાહને તેજલદેવી નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા સદાચારી અને પુણ્યશાળી ડીડા શાહ, ખીમા શાહ, ભૂરા શાહ, હાલા શાહ, અને ગાંગા શાહ નામના પાંચ પુત્રો હતા. આ પાંચ પુત્રો ગુજરાતના અહમદશાહ બાદશાહની સભામાં સન્માનીય હતા. તેઓ પૈકી ડીડા શાહને સુહદે અને અમારા નામની બે પત્નીઓ હતી. તે પૈકી સુહવદેની કુક્ષિથી વ્યાપારીઓમાં મુખ્ય નાગરાજ નામને ઉત્તમ પુત્ર ઉત્પન્ન થયો હતો. તે નાગરાજના કાલા શાહ નામના પુત્રની લાખણુદે નામની પત્નીથી પાસા શાહ નામને પુત્ર ઉત્પન્ન થયે હતું. આ પાસા શાહને ગુજરાતના સુલતાન કુબુદીન શાહે ખૂબ સન્માન આપેલું હતું. વળી અમદાવાદના જૈન સંઘમાં પણ તેઓ મુખ્ય સ્થાન ધરાવતા હતા. તેમની પત્ની ચમકૃ નામની શ્રાવિકા હતી. નિર્મળ શીલરત્નને ધારણ કરવાવાળી અને દેવગુરુની ભક્તિમાં લીન ચિત્તવાળી આ ચમ શ્રાવિકા સાતે ક્ષેત્રમાં ધન વાપરતી હતી. આવી ઉત્તમ શ્રાવિકા ચમએ અંચલગચ્છાધિપતિ શ્રી જયકેસરીસૂરિના ઉપદેશથી સંવત ૧૫૧૦ ના ફાગણ સુદી પાંચમ ને રવિવારના આ “કપસૂત્ર” અને “કલક કરૂની સુંદર ચિત્રોવાળી પ્રત સેનાની શાહીથી લખાવી અને તે દર વર્ષે વાચન કરવા માટે સકળ સંઘની સાક્ષીએ મોટા મહોત્સવપૂર્વક ઉત્તમ સાધુઓને વાંચવા માટે લખાવી. તે પ્રત જ્યાં સુધી સમુદ્ર, મેરુ પર્વત, ચંદ્ર અને સૂર્ય વિદ્યમાન રહે, ત્યાં સુધી જયવંત વર્તો અને શ્રમણ સંધનું કલ્યાણ કરે. આ પ્રત જોશી અલવાકે લખી હતી. એ શ્રી આર્ય ક યાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy