SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ગીત અચલગચ્છાધિપતિ યુગપ્રધાન પૂજ્ય આચાર્યશ્રી ધર્મમૂતિસૂરીશ્વરજી મ. સ. સંપાદક: “ગુણશિશુ [અહીં પ્રસ્તુત થતી કૃતિ આમ તે એક ગીત છે, પણ પ્રાચીનતાની દૃષ્ટિએ તેમ જ ભાવભરી હોઈ મનનીય છે. કવિએ પિતાના હદયના મંજલ ભાવને આ કૃતિમાં વણી લીધા છે. પ્રભુની મહાનતા, ગુણ વૈભવતા અને સ્વની લઘુતા આ ગીત માં વ્યક્ત થાય છે. છેલ્લી કડીમાં કવિએ પોતાનું નામ સૂચિત કર્યું છે. આ કૃતિ જેમ છે, તેમ જ રહેવા દીધેલ છે. આ ગીતની એક માત્ર હસ્તપ્રત કોડાય (કચ્છ)ના સદાગમ જ્ઞાનભંડારમાંથી મળી આવી હતી. સં. ૨૦૩૩ ના પ વદ ૧૧ ના કોડાયમાં રહી, આ ગીત અક્ષરશઃ ઉતારેલું છે. આ પ્રતિ કીડાઓને લીધે જીર્ણ-શીર્ણ થયેલી હતી. કયાંક પડિમાત્રાનું લખાણ છે, તેમ જ પ્રાય: અશુદ્ધ છે. પોથી નં ૧૩૫, ક્રમ ૧૨૬૮, પત્ર-૧ છે. પાનાની એક બાજુ ૧૩ લીટી અને બીજી બાજુ ૭ લીટી છે. પ્રત્યેક લીટીમાં ૪૦ જેટલા અક્ષરો છે, પ્રતની ૨૩ સે. મી. પહોળાઈ અને ૧૦ સે. મી. લંબાઈ છે. પ્રાચીન ગુજરાતીના અભ્યાસીઓ માટે સતરમી સદીના નમૂનારૂપ આ કૃતિ અભ્યાસનીય છે. પ્રભુ ભકતે માટે આ ગીત કંઠસ્થ કરવા ગ્ય છે. - સંપાદક 1 શ્રી ઉડી પાર્શ્વનાથ ગીત (રાગઃ અધરસ કેસલિખિ મોકલાઈ છે એ દેશી ). વચન સંભલિ પ્રભ, વિનવ૬ શ્રી ગુડીપુરવર પાસ રે. તું ધરમૂરતિ છઈ ધુરલગઈ તુહ પ્રણમતાં (૨) અંગિ ઉલ્લાસ કિ મરુધર મંડણ ગુણનિલઉએ વામા (૨) રાણીય પૂતકિ આસનનંદન કુલતિલઉએ. એ આંકણ (૧) તુમ્હ સાથઈ મન રમિ રહિ૬ શ્રવણે સગુણ સુહાઈ રે, નામ જપતાં જીભડી માહરી અહનિસિ (૨) આણંદ થાઈ કિ. મરૂધર (૨) મ આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy