SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ededosledade dedade de dedosledo de deste de dos dadosadastadadak dad stadetestados de todos lode sadece beste dedostste stade desacesto કર્યા છે. “પ્રભાસ” શબ્દના અર્થો એને ખાસ દાખલ છે. તે જ પ્રમાણે આપણું ભાટચારણોએ પણ એ રીત અપનાવી છે. આમ કરવામાં તેમણે તરેહવાર વાતે ઉપજાવી કાઢવી પડે છે. આમ છતાં પણ, ગુજરાતના ઇતિહાસ અને ભૂગોળના પ્રાચીન ઉલ્લેખ જોતાં આ સ્થળના નામને ખુલાસે મળતું નથી. આપણું કુલ સાત પર્વતમાં એકનું નામ પારિયાત્ર’ છેએને આજે અરવલ્લીની હારમાળા કહે છે. ગુજરાતની પૂર્વ અને ઉત્તર સરહદને આ પર્વતમાળા નક્કી કરે છે. પાવાગઢ આ માળામાંથી છૂટી પડી ગયેલી એક ટેકરી જે દેખાય છે. પરંતુ પારિયાત્રમાં “પા” અક્ષર છે, તેની ઉપરથી જ આ પર્વતનું નામ પડયું છે, એમ કહીએ તે હાસ્યાસ્પદ કહેવાય. પુરાણના “પાવકાચલ” નામ ઉપરથી “પાવકને અર્થ અગ્નિ કરીને આ પર્વત કેઈ જ્વાળામુખીના ફાટવાથી ઉત્પન્ન થયો છે, એમ કેટલાક માને છે. આ વાતને કાંઈ આધાર નથી. પાવકને અર્થ અગ્નિ કરે તે “પવિત્ર કરનાર એમ કેમ ન કરે? આમ પાવાગઢના નામ માટે કોઈ સંતેષકારક ખુલાસે આજ સુધી થયેલાં અનુમાનેમાંથી મળતું નથી. ઉત્તરની વેદભૂમિમાં થઈ ગયેલા અને ગાયત્રી મંત્રના દૃષ્ટા વિશ્વામિત્રને પૂર્વ ગુજરાતમાં આવી આશ્રમ કરવાનું મન થયું, અને બાર મહિના સૂકા રહેતા વહેળાને પોતાનું નામ આપી “વિશ્વામિત્રી કહેવડાવ્યું, એ બુદ્ધિમાં ઉતરે એવું નથી. “બૃહસ્પતિ સંહિતા” કે રાજશેખરના ભૌગોલિક ઉલેખોમાં આ રથળનું નામ નથી દેખાતું. ગુજરાતનાં નદી–પર્વતે રાજશેખર એકસાઈથી ગણાવે છે, તેમાં આ સ્થળનું નામ નથી. મહી પછી એક હિડિલા નામની નદી રાજશેખર ગણાવે છે. તે પછી “નર્મદાનું નામ કહે છે. આ કઈ નદી ? ચાંપાનેરનું નામ : પાવાગઢ નામના જેવી જ ચાંપાનેર નામની પણ સ્થિતિ છે. વનરાજના સમયમાં ચાંપા વાણિયાએ એ નગર વસાવ્યું કહેવાય છે. પરંતુ વનરાજનું રાજ્ય કેવડું? સરસ્વતી અને રૂપેણની વચ્ચેના વિભાગના એક તાલુકદારના રાજ જેવડું. વનરાજનું મહત્ત્વ એણે અણહિલપુર પાટણ વસાવ્યું તેને લીધે છે. કેઈ ચાંપા ભીલની વાત પણ કહે છે. પંચમહાલ ભીલની વસ્તીને ભાગ છે. એટલે એ વાત કંઈક બંધ બેસે ખરી. શિવપૂજા આપણું પ્રાંતમાં પ્રાચીન કાળથી છે, અને તે સાથે શક્તિપૂજા પણ છે. હિમાલયને પુત્ર પંચવત્ર એ નામ શિવને બીજે પર્યાય જ છે. મહાકાળીના સ્થાનને લીધે અને પાવાગઢને આકાર પંચકેણુ છે, તે કારણે શાક્ત અને પ્રાચીન મહાશકિતનું સ્થાન માને છે, પરંતુ એની પ્રાચીનતાનું વર્ષ કોઈ રીતે નક્કી થતું નથી અને નામને સંતોષકારક ખુલાસો થતો નથી. રા) ની શ્રઆર્ય કરયાણગૌમસ્યતિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy