SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ s sssel's[. . sl*.. sl**l»l••••••••••••.sslesless steelessessed of Mes-[૧૮૧] solute. સિંહસૂરિ : કંકણ મધ્યે નાલાસેપારામાં દ્રોણ નામનાં ઓશવાળ શ્રાવકની નેઢી નામની ભાર્યાની કુક્ષીએ જેસિંઘ નામના પુત્રને સં. ૧૧૭૯માં જન્મ થયે. સં. ૧૧૯૭ માં થરાદમાં દીક્ષા અંગીકાર કરી. સં. ૧૨૦૨ માં મંદિરમાં આચાર્ય પદ મળ્યું અને સિંહસૂરિ નામ આપવામાં આવ્યું. સં. ૧૨૫૮ માં પ્રભાસપાટણમાં સ્વર્ગવાસી થયા. (ર૭૫) તેમની યાદશક્તિ અદ્દભુત હતી. એક જ વખત વાંચવાથી તેમને કંઠસ્થ થઈ શકતું. માત્ર ત્રણ વર્ષમાં જ તેમણે ત્રણ કરોડ લેક કંઠસ્થ કરી લીધા. માત્ર પાંચ જ વર્ષમાં તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલંકાર અને આગમાદિ કૃત સાગરના પારગામી થયા તેઓ પરિવાર સહિત બે દિવસને આંતરે વિહાર કરતા. પ્રાયઃ ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ તેઓ રહેતા. એ રીતે ઉગ્ર વિહારની સ્થિતિને પામ્યા હતા. (૨૯૭) શાલવીઓ દિગંબર હતા. તેમના ગુરુ છત્રસેનને વાદવિવાદમાં જયસિંહ સૂરિએ કુમારપાળના દરબારમાં પાટણ મધ્યે હરાવ્યા, જેથી છત્રસેન તેમના શિષ્ય બન્યા અને શાલવીએ અચલગચ્છીય શ્રાવક બન્યા. (૩૨૦) આર્ય રક્ષિતસૂરિએ અંચલગચ્છ પ્રવર્તાવ્યો, પરંતુ તેને વ્યાપક બનાવનાર તે જયસિંહસૂરિ જ હતા. આ ગ૭ના પાયા જયસિંહસૂરિએ એવા તે સુદઢ કરી દીધા કે શતાબ્દીઓ વહી ગયા છતાં તે ટકી શકે છે. આ ગ૭ને સંગઠિત કરીને તેમણે જૈન શાસનની ખરેખર મહાન સેવા બજાવી છે. જયસિંહસૂરિએ જિન ધર્મનાં દ્વાર બધી જ જ્ઞાતિઓ માટે ખુલ્લાં મૂકી દીધાં. બધાને સમાન અધિકાર આપી એક સૂત્રમાં બાંધવાના પ્રયત્નો કર્યા. તેમના પરિશ્રમને પરિણામે અસંખ્ય લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો. રાજાઓ પણ જન ધર્માનુયાયી થયા. તેમને રક્ષક્ષત્રી વિવો એવું બિરુદ અર્પવામાં આવ્યું, જેથી જાણી શકાય છે કે, લા ક્ષત્રિયોએ એમને ઉપદેશ સાંભળીને જૈન ધર્મ સ્વીકારેલે. ગેત્રો : પડાઈઆ, નાગડા, લાલન, દેઢિયા, ગાલા, કટારીઆ, પિલડીઆ, નીસર, છાજેડ, રાઠોડ, લેલાડિયા, મહુડિયા, સહસ્ત્રગણ, ગાંધી વગેરે ગોત્રોની તેમણે (જયસિંહસૂરિએ) સ્થાપના કરી હતી. (૩૭૫) સં. ૧૨૨૧ ની આસપાસ તેમણે કચ્છમાં વિહાર કર્યો. આ પ્રદેશને વિહાર કરનાર અંચલગચ્છના સૌ પ્રથમ આચાર્ય જયસિંહસૂરિ જ હતા. કેટલાંક વર્ષો સુધી તેઓ કચ્છમાં વિચર્યા અને અનેકને ધર્મબોધ પમાડ્યા. (૩૭૭) મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, સિંધ આદિ પશ્ચિમ ભારતનાં નગર અને ગામોમાં અપ્રતિહત વિચરીને સિંહસૂરિએ અનેક ધર્મકાર્યો કર્યા. આ આ શ્રી આર્ય કરયાણાગામ સ્મૃતિગ્રંથ રચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy