SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ચિત્ર પૃષ્ઠ | અંતર્ગત નંબર ગ્રંથને ભાગ ગ્રંથ પૃષ્ઠ નંબર -ભુ ... ૨ ઉકત અધિવેશન વખતે વિરાટ મેદની વચ્ચે પૂજ્યશ્રીને “ચગ પ્રભાવક' બિરદ અપાતાં સાધુ-સાધવી દે પૂજ્ય શ્રીને વાસક્ષેપથી વધાવેલ. તથા મુનિશ્રી કલાપ્રભસાગરજી ૩ ભાતબઝાર (મુંબઈથી) કેસ મેદાન સુધી વિરાટ શોભા યાત્રા નીકળેલ તેમાં વિશાળ સાવી-શ્રાવિકાગણ પણ ઉપસ્થિત હતા. | ૪ ઉકત અધિવેશન વખતે નૂતન દીક્ષિત મુનિવરે મુનિશ્રી પદ્રસાગરજી, મુનિશ્રી મલયસાગરજી. ૫ અધિવેશન વખતે આકર્ષક આયંરક્ષિત નગરનું કલાત્મકદ્વારઅધિવેશન વખતે આકર્ષક આયરક્ષિત નગરનું રાત્રે દેશની યુક્ત દ્વારા. ૭ | ભાત બજાર (મુંબઈ) થી વિરાટ શોભાયાત્રાને ૮ ઈ વરઘોડાને મંગલ પ્રારંભ. ૯ શ્રાવક શ્રાવિકા સંઘના નવા વરાયેલા પ્રમુખ સંધવી સંધ રત્ન શ્રેષ્ઠિ શ્રી વિશનજી લખમશી સાવલા અધિવેશના પ્રારંભમાંજ પુજ્યશ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે. અધિવેશનના વચ્ચેના મંચ પર બિરાજમાન અચલગચ્છાધિપતિ પુ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિજી, મુનિશ્રી કલાપ્રભસાગરજી સમેત મુનિગણું ૧૧ અધિવેશન વખતે સંઘના આગેવાને શ્રી વિશનજી લખ મશી શ્રી નારાણજી સામજી, શ્રી ઘમંડીરામ ગોવાણી, ઠરાવ અંગે ચર્ચાઓ કરી રહ્યા છે. અધિવેશન વખતે મહત્વના ધાર્મિક ઠરાવો અને આગેવાનો પૂજ્યશ્રી પાસે માગદશન લઈ રહ્યા છે. ૧૩ અધિવેશન વખતે શ્રી ક. વિ.ઓ.દે. જૈન જ્ઞાતિ મહાજનના આગેવાન શ્રી રવજી ખીમજી છેડા ઠરાવ અંગે ચોખલ્ટ કરતું ભાષણ કરી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy