________________
૩૪
ચિત્ર છે - | અંતર્ગત નંબર
ગ્રંથને ભાગ
ગ્રંથ પૃષ્ઠ નંબર
I૧૭૮
-
-
-
-
-કચ્છથી પાલિતાણા શત્રુંજય મહાતીર્થના એતિહાસિક છરી પાળતા સંઘની ૧૦, તસ્વીરે. (૧) આ છરી પાળતા સંઘમાં રથ પરનું ભવ્ય જિનાલય. (૨) ૪૨ દિવસના આ સંઘના એક હજાર યાત્રિકને રહેવા
માટે દરરેજ એવા વિશાળ “સિદ્ધગિરિ નગર” ની તબુ
ઓની રચના થતી. (૩) આ છરી પાળતા સંઘનું શ્રી જામનગર જૈન સંઘે
બહુમાન કર્યું તે વખતે વિશાળ મંચ પર આ છરી
સંઘના નિશ્રાદાતા, પુજ્ય ગુરુ ભગવંતે. (૪) છરી પાળતા સંઘમાં પધારેલ અચલગચ્છીય વિશાળ - સાધ્વીગણ (લગભગ ઠાણ ૪પ). (૫) શત્રુંજય તીર્થ પરના મૂળનાયક પ્રભુજીના જિનાલયનું
ભવ્ય કલાત્મક શિખ, (૯) ૪૨ દિવસના સંઘ દરમ્યાન શ્રી ચતુવિધ સંઘની દરરોજ
શત્રુંજય તીથ પટ્ટ આગળ થતી અનુમોદનીય આરાધના. (૭) આ છરી પાળતા સંઘના ભાગ્યશાળી ત્રણ સંઘપતિઓ. (૮) આ છઠ્ઠી પાળતા સંઘની ભાગ્યશાલિની ત્રણસંઘવણે. (૯૦ શત્રુંજય તીર્થ પર પૂ. અચલગચ્છાધિપતિશ્રીને “અચલ
ગ૭ દિવાકર” નું બિરૂદ અપાયું. (૧૦) તીર્થ યાત્રામાં ઠેઠ સુધી આ કુતરીએ યાત્રા કરેલ. -શત્રુંજય તીર્થની ગોદમાં ઐતિહાસિક અચલગચ્છીય નવાણું
યાત્રિક સંઘના આરાધક ચતુર્વિધ સંઘની તસ્વીર. -કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના આગેવાન શ્રાવકો. પૂ. અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૬ માં મુંબઈના કેસ મેદાન મધે ભરાયેલ શ્રી અ. ભા. અચલગચ્છ ચતુવિધ જૈન સંઘના દ્રિતીય અધિવેશનની ર૨, જેટલી તસ્વીરે. (૧) અધિવેશનના નિશ્રાદાતા, યુગ પ્રભાવક, પરમત્યાગી,
અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ. સા. ની લાક્ષણીક તસ્વીર.
-
-
૨ | ૧ | ૩૮ [ ૧ | ૧૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org