SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ estate desteste stedestaste bolestie sesleste testadast sledtestostestestoste destestastestosteste destestosteshdestestostestate estestestestosteste fastestosteastest 2010 Chastity is life and sensuality is death. સદાચાર એ જ જીવન છે, અને દુરાચાર એ જ મરણ છે. છતાં પણ ધર્મના સિદ્ધાંત માટે અગર સમાજના હિત માટે તદ્દન બેદરકાર વ્યક્તિઓ આવી કુપ્રથાને દાખલ કરવાનું સાહસ ખેડે, તે પહેલાં તેમણે ઉપરોક્ત દર્શાવેલાં નુકસાન ઉત્પન્ન કરનારા નીચેના પ્રશ્નો ઉપર પણ વિચાર કરવો જરૂરી છે. ૧. બાર વર્ષથી લઈ તે બાવન વર્ષ સુધીની ઉમ્મરવાળી સ્ત્રીઓમાં કેટલી ઉમ્મરવાળી સ્ત્રીઓને કેટલી વખત પુનર્લગ્નની છૂટ આપવી ? ૨. નિયત કરેલી મર્યાદાથી એકાદું વર્ષ વધારે ઉમ્મર ધરાવતી સ્ત્રી તેમ કરવા આગ્રહ કરશે તે શું કરશે ? ૩. બાળવિધવા હોય, પરંતુ સંતતિ હોય તે તેને છૂટ આપવી કે કેમ? સંતતિ હોય એટલે વિષય વિકારની શાંતિ થઈ જાય છે એમ કદી માનશે નહીં. વિષયની શાંતિ, તેનાથી ભવિષ્યમાં ભેગવવા પડતા, વિપાકોનું જ્ઞાન, ભવભીસ્તા અને ખાનદાની ઉપર નિર્ભર છે. તેને સંબંધ માત્ર વય સાથે જ હોય છે એમ નથી. ૪. કદાચ એકાદ પુત્ર અગર પુત્રીવાળી બાળવિધવાને તેમ કરવાની છૂટ આપો, તે તે સંતતિને મૂળ પતિને ત્યાં રાખવી કે બીજા પતિને ત્યાં લઈ જવી? પ. બંને પક્ષવાળા ને સંતતિને સાચવવાની ના પાડે અને તેથી તમે તેને પુનર્લગ્ન કરતાં અટકાવે. પરંતુ વિષયને આધીન બનેલી તે સ્ત્રી કદાચ તે સંતતિના જાનને જોખમમાં મૂકવાનું સાહસ ખેડે, તે તે હિંસા રોકવા માટે તમે શું વ્યવસ્થા કરી શકે એમ છે? જો તે માટે તમે કાંઈ ન કરી શકો, તે ગર્ભપાત આદિ હિંસાના ભયથી પુનર્લગ્નની હિમાયત કરે છે, તે તે હેતુ તે અત્રે પાર પાડી શકાતું નથી. ૬. વળી તે બાળવિધવાને પરણવાની તમન્નાવાળે પ્રથમ પોતાના સ્વાર્થ સાધવા ખાતર તેને સાચવી લેવાની શરત પણ કરે, પરંતુ પાછળથી તેના ઉપર અનેક પ્રકારના જુલમ ગુજારે, તેવા પ્રસંગે તમે જેમ બાળવિધવાના હિત માટે પ્રયત્ન સેવ્યા છે, તે જ મુજબ તે સંતતિના હિત માટે બનતું કરવા બાંહેધરી આપે છે ખરા? ૭. શાસ્ત્રમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘણી બતાવવામાં આવી છે. જ્યારે વિધવા સ્ત્રીઓ જ બીજી વખત પરણવાનું શરૂ કરશે, તે કુંવારી કન્યાઓને પરણવાના કોડ કેવી રીતે પૂરા થશે? મ શ્રી આર્ય કયાણ ગૌતમસ્મૃતિગ્રંથ, DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy