SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ scape.cobbondensest tips t est 3.26%elp.bcash.bobaslesleevecessacosbehabilossessessessessesse [૩] અભિમાન ઓગળી ગયું. ઇંદ્રભૂતિના મનમાં વેદપદોને પરસ્પર વિરોધીભાવ અને આમા છે કે નહીં વગેરે સંશય હતા. પણ બીજાને પૂછે તે પિતાની અજ્ઞાનતા પ્રગટ થઈ જાય, તેથી તેઓ કેઈને આ બાબત પૂછતા નહીં. શ્રી ગૌતમના મિથ્યાભિમાનનું દૂર થવું: સમવસરણ નજીક ઇંદ્રભૂતિ ગૌતમને આવેલા જોઈને પ્રભુએ મધુર સ્વરે કહ્યું : હે ઇંદ્રભૂતિ ગૌતમ! તમે સુખેથી આવ્યા ને?” આ શબ્દોથી ગૌતમ વિસ્મિત થયા. પણ બીજી જ પળે તેમણે સગર્વ વિચાયું: “એહ! વિશ્વપ્રસિદ્ધ એવા મારા નામને કેણ ન જાણે? જે આ સર્વજ્ઞ મારા મનના સંશોને જાણી, તેનું સમાધાન કરે, તે હું તેઓને સર્વજ્ઞ માનું ત્યાં તે પ્રભુએ સામેથી કહ્યું : હે ગૌતમ! તમને વેદપદે અંગે જે સંશય છે, તેનું સમાધાન પણ એ જ પદોમાં છે.” એમ પ્રભુએ વેદપદોને સંગત અર્થ બતાવીને શ્રી ગૌતમના સંશનું સમાધાન કર્યું. પ્રભુની સર્વજ્ઞતા તેમ જ પિતાની અજ્ઞાનતા સમજાતાં, તેઓ તરત જ પ્રભુને શરણે આવ્યા અને તેમણે શિષ્ય પરિવારની સાથે પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. અગિયાર ગણધરની સ્થાપના : યજ્ઞમાં ઇંદ્રભૂતિની રાહ જોઈ રહેલા અગ્નિભૂતિ ઇત્યાદિ બ્રાહ્મણે પણ ઇંદ્રભૂતિ ગૌતમ પાછા ન આવવાથી સમવસરણ તરફ પ્રભુ સાથે વાદ કરવા આવ્યા. એક પછી એક આવેલા બધાના સંશોનું પ્રભુએ સમાધાન કર્યું અને બધા બ્રાહ્મણોએ શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. આ રીતે ઇંદ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર બ્રાહ્મણે તેમ જ તેમના શિષ્ય સહિત લગભગ ૪૪૦૦ ભાગ્યશાળી આત્માઓએ દીક્ષા લીધી. અગિયારે મુખ્ય શિષ્યને પ્રભુએ શિષ્યગણના રક્ષક (મુખ્ય) તરીકે ગણધર’ બનાવ્યા હતા. પ્રવતિની આર્યા ચંદનબાળા : એ જ પર્ષદામાં મહાસતી ચંદનબાળા પણ હાજર હતાં. આ વખતે ચંદનબાળાએ પણ શ્રમણ ધર્મનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે બીજી પણ કેટલીક સ્ત્રીઓએ દીક્ષા લીધી હતી. પ્રભુએ ચંદનબાળા સાધ્વીજીને બધાં સાધ્વીજીઓનાં વડા તરીકે મૂકીને તેમને પ્રવતિની” પદ આપ્યું હતું. આ રીતે પ્રભુએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુને ઉપદેશ: ભગવાન શ્રી મહાવીરદેવે જગતને ઉત્તમ ઉપદેશ આપ્યો. સાધુધર્મ અને શ્રાવકધર્મ બને પ્રકારનો ધર્મમાર્ગ પ્રરૂ. સાધુધર્મ સ્વીકારવા જે આત્માઓ અસમર્થ હોય, મ આર્ય કયાણગૌતમ સ્મૃતિગ્રંથ કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy